પંચતપા એક કઠોર સાધના છે. આ સાધનામાં સવારથી સાંજ સુધી પાંચ અગ્નિ વચ્ચે બેસવાનું હોય છે – ચારેય દિશાઓમાં અગ્નિ પેટાવવાનો અને મધ્યાહ્ને તપતો સૂરજ એ પાંચમી દિશા.

એ ખરેખર જ સ્વાભાવિક છે કે આ આકરી તપસ્યા ઘણું ધૈર્ય માગે છે.

કોલકાતામાં ગંગા કિનારે આવેલ નીલાંબર બાબુના નિવાસસ્થાને શ્રીમાએ પંચતપાનું આ વ્રત સર્વ શિષ્યો અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે એક સપ્તાહ સુધી કર્યું હતું.

તેમનું સમગ્ર જીવન જ કઠોર સાધનારૂપ હતું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories