શિકાગો વ્યાખ્યાનો
છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ [...]
સ્વાગતનો પ્રત્યુત્તર
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો ૧. સ્વાગતનો પ્રત્યુત્તર વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર [...]
ભેદભાવ શા માટે?
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો ભેદભાવ શા માટે? ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩ હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને [...]
હિંદુ ધર્મ વિશે નિબંધ
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો હિંદુ ધર્મ વિશે નિબંધ વિશ્વધર્મ પરિષદમાં વંચાયોઃ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્માે આજે જગતમાં પ્રચલિત છે [...]
ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી ૨૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ખ્રિસ્તીધર્મીઓએ સારી ટીકા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ; તેથી જો આજે [...]
બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ
વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણો બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ ૨૬મી સપ્ટેમ્બર, ૧૮૯૩ તમે સાંભળ્યું છે કે હું બૌદ્ધધર્મી નથી અને છતાં હું બૌદ્ધધર્મી [...]