સ્વામી વિવેકાનંદની વાર્તા
૧. સપ્તર્ષિમંડળમાંથી અવતરણ
હિન્દુશાસ્ત્રોમાં વર્ણવેલ સાત ઋષિઓનું શ્રીરામકૃષ્ણદેવને એકવાર દિવ્યદર્શન થયું હતું. તેઓ બધા એક ગહન આધ્યાત્મિક વાતાવરણમાં ઊંડા ધ્યાનમાં ડૂબેલા હતા. એ જ વખતે તે ઘનીભૂત વાતાવરણમાંથી [...]
૨. શિવજીનું વરદાન
ઉત્તર કોલકાતાના સિમુલિયામાં રહેતા વિશ્વનાથ દત્ત એક પ્રખ્યાત વકીલ હતા. તેમનાં પત્ની ભુવનેશ્વરી દેવી શિવનાં પરમ ભક્ત હતાં. કુટુંબનો વંશ જળવાઈ રહે તેવી ઇચ્છા રાખી [...]
૩. નરેનનો જન્મ
મકરસંક્રાંતિના પવિત્ર પર્વના દિને તા. ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ ભુવનેશ્વરી દેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. વીરેશ્વર શિવની કૃપાથી પોતાને પુત્ર પ્રાપ્ત થયો છે તેમ [...]
૪. તોફાની બાળક
એક બાળક તરીકે નરેન્દ્ર ઘણો રમતિયાળ અને તોફાની હતો. તે ઘરમાં તેની બહેનોને અને બીજાને પરેશાન કરતો રહેતો. ઘણી વાર તો તેને કાબૂમાં લેવાનું ભારે [...]
૫. બીજાને સહાય કરવાનો જન્મજાત સ્વભાવ
ભોજન અને વસ્ત્રની જરૂરિયાત માટે ઘણા સાધુઓ અને ભિક્ષુકો દત્ત પરિવારના આંગણે આવતા. એમને જોતાં જ નાનો નરેન તેમને પોતાની આસપાસ રહેલી કોઈપણ કિંમતી વસ્તુઓ [...]
૬. તેનું ઉચ્ચ બુદ્ધિકૌશલ્ય
નરેન તીક્ષ્ણ બુદ્ધિશક્તિ અને શુદ્ધ તર્કશક્તિ ધરાવતો હતો. તે હંમેશાં જે કંઈ સાંભળતો તેની પરીક્ષા કરતો અને પછી જ અમલ કરતો. રમતના એક ભાગ તરીકે [...]
૭. નીડર બાળક
નરેન બાલ્યાવસ્થાથી જ નીડરતાનો ગુણ ધરાવતો હતો. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતીની પરવા કર્યા વિના તે બધાનો હિંમતપૂર્વક સામનો કરતો. એકવાર તે પોતાના નાના પિત્રાઈ [...]
૮. શું કોઈએ ભગવાનને જોયા છે?
નરેન મોટો થતાં તેની તીક્ષ્ણ બુદ્ધિ અને પ્રશ્નો કરવાની શક્તિ વધતી ગઈ. તે ભગવાનના અસ્તિત્વ વિશે ઘણી શંકાઓ કરવા લાગ્યો. ગૂંચવાયેલો હોવા છતાં પણ પોતાના [...]
૯. શ્રીરામકૃષ્ણદેવ સાથે મુલાકાત
એક દિવસ નરેને કોલેજમાં પ્રો. વિલિયમ હેસ્ટીના વર્ગમાં કવિ વર્ડ્ઝવર્થની અંગ્રેજી કવિતા વિશે સાંભળ્યું. એક તબકકે કવિતામાં સમાધિનો ઉલ્લેખ આવ્યો. સમાધિનો અર્થ સમજાવતાં પ્રોફેસરે કહ્યું [...]
૧૦. ‘આપે ઈશ્વરને જોયો છે?’
થોડા દિવસ પછી નરેન્દ્રે દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું નકકી કર્યું. નરેન્દ્ર ત્યાં પહોંચ્યો. શ્રીરામકૃષ્ણદેવે તેને ઉમળકાભેર હાર્દિક આવકાર આપ્યો. જે પ્રશ્ન તેણે આ પહેલાં ઘણાને પૂછ્યો [...]
૧૧. ‘મને પ્રેમ અને ભક્તિ આપો’
એ પછી નરેન્દ્રે વારંવાર દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું શરૂ કર્યું. દરમિયાનમાં નરેન્દ્રના પિતાનું અણધાર્યું અવસાન થયું. આને લઈને કુટુંબના બધા પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી. આથી [...]
૧૨. વરાહનગર મઠ ખાતે તપસ્યા
ઈ.સ. ૧૮૮૬માં મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિઓ નરેન્દ્રને સોંપી દીધી. થોડા સમય પછી નરેન્દ્ર અને શ્રીરામકૃષ્ણના બીજા સંન્યાસી શિષ્યોએ ઉત્તર કોલકાતામાં વરાહનગરના એક [...]
૧૩. ભારતની સમસ્યાઓનો ઉકેલ શોધવા
વરાહનગર મઠ ખાતે થોડા મહિના વિતાવ્યા પછી સમગ્ર ભારતનાં બધાં તીર્થસ્થાનોએ ભ્રમણ કરવાની સ્વામીજીને ઇચ્છા થઈ. પરિભ્રમણ દરમિયાન દેશ-બંધુઓની દયાજનક હાલત જોઈને સ્વામીજીને ઘણું દુઃખ [...]
૧૪. પશ્ચિમના પ્રવાસે
અમેરિકામાં વિશ્વધર્મપરિષદ યોજાવાની છે એ અંગે સ્વામીજીને જાણકારી મળી. એમાં ભાગ લેવાના તેમના વિચારને સ્વામીજીના શિષ્યો અને તેમના ભ્રમણ દરમિયાન જે કેટલાક ભારતીય રાજાઓ અને [...]
૧૫. વિશ્વધર્મપરિષદમાં
સાધનો અને નાણાનો અભાવ જેવાં અનેક વિઘ્નો છતાં, પરિચયપત્ર વિના શિકાગોની ધર્મપરિષદમાં છેવટે સ્વામીજીએ તેમનું પ્રથમ પ્રારંભિક પ્રવચન ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપ્યું. વિદ્યાની દેવી [...]
૧૬. માનવસેવા એ જ પ્રભુસેવા
ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારોનો ઉપદેશ આપીને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સાડા પાંચ વર્ષ સુધી રહ્યા બાદ સ્વામીજી ૧૮૯૭માં ભારત પાછા ફર્યા. તેઓ ભારતના જે નગરોમાંથી [...]
૧૭. બેલુર મઠની સ્થાપના
ઈ.સ. ૧૮૯૭માં કોલકાતા ખાતે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે રામકૃષ્ણ મિશનનો મુદ્રાલેખ રાખ્યો - ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ). [...]
૧૮. તેમની મહાસમાધિ
ઈ.સ.૧૯૦૨, ૪ જુલાઈના રોજ બેલુર મઠ ખાતે સ્વામીજી મહાસમાધિ પામ્યા. તેમનો નિવાસ ખંડ આજે પણ તેમની સ્મૃતિમાં જળવાઈ રહ્યો છે. બેલુર મઠમાં ગંગા કિનારે જ્યાં [...]