• 🪔

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ધ્યાન : એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 12મા પરમાધ્યક્ષ હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી સપ્ટેમ્બર, 2000ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 યુવજગત

    નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયેલા તમને સહુને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ.... ત્યાર પછી વર્ણન આવે છે - નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ...[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭)[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે ? એ એટલા માટે કે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં[...]

  • 🪔 દીપોત્સવી

    અસીમ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’(જૂન ૨૦૦૨) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં નામગુણકીર્તન સારાં લાગવાથી પ્રયત્નપૂર્વક ઇંદ્રિય[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણનું સ્મરણ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બંગાળીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાચ્છીમાં સાપ્તાહિક સત્સંગ રૂપે ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ પર આપેલ વ્યાખ્યાનોના હિંદી સંસ્કરણ ગ્રંથ-૩માંથી ગુજરાતી[...]

  • 🪔

    ધર્મ અને ધર્મજીવન-૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રશ્ન: મહારાજ, સંઘબદ્ધ જીવનમાં રહેવાનું રહસ્ય શું છે? મહારાજ: ખૂબ કામ કરવું. માત્ર સોંપેલું કાર્ય જ નહિ. જો બને તો પોતે વધુ કામ માગીને પણ[...]

  • 🪔

    ધર્મ અને ધર્મજીવન-૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ સંઘના ૧૨ મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે બેલૂર મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સાથે થયેલ ચર્ચાનો સંગ્રહ મૂળ બંગાળીમાં સ્વામી ઋતાનંદજીએ કર્યો[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર - વ્યાસ - શુક - શાણ્ડિલ્ય - ગર્ગ - વિષ્ણુ - કૌણ્ડિન્ય - શેષોદ્વવારુણિ - બલિ - હનુમદ્‌ - વિભીષણાદયો[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે.[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્‌ એવ, કેવળ ભગવાન[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्‌, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં[...]

  • 🪔

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    એક વખત એવું થયું કે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના એક શિષ્યને એકાંતમાં શાંત બેઠેલો જોયો. એ શિષ્ય, આપણે શ્રીરામકૃષ્ણમાં જેવાં ઉચ્ચભાવનાં લક્ષણો જોઈએ છીએ, તેવાં લક્ષણો[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥ (तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના, ક્રોધ અને અભિમાન વગેરે; तस्मिन,[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ.  ૬૩. સ્ત્રીઓ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ;[...]