• 🪔

    Message

    ✍🏻 Swami Suhitananda

    Swami Vivekananda and Gujarat (2019)

    24 December 2018 Dear Nikhileswarananda, Received your email of 22 December 2018. I am glad to learn that you are celebrating the 125th anniversary of[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    10-6-1960 એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે. મહારાજ - જુઓ, આદર્શવાદ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    8-6-1960 પ્રશ્ન - શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં છે. મહારાજ - હશે.[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા નથી અને સમજતા પણ નથી.[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    મહારાજ - ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે લોકોને ઘેર-ઘેર ભ્રમણ કરી રહ્યા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ? મહારાજ - જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે,[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા? મહારાજ - નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે, શું એને આ જન્મમાં[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !! તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે? સેવક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન.[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    ૧૧ ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, "મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.' શ્રીશ્રીમાએ કહ્યું, "બેટા, તમારા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ....) ૨૬-૫-૧૯૫૯ (સવારના[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯ સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે, એ ભાવના વિશે વાંચ્યું, હવે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.) ૧૪-૦૩-૧૯૫૯ મહારાજ - એ દિવસે એક બ્રહ્મચારી આવ્યો[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત, આનંદમય કોષ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા વિશેના મહારાજના વિશિષ્ટભાવ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સમષ્ટિ-વ્યષ્ટિ સત્તાની તુલના તેમજ કૃપા-આશીર્વાદના મૂલ્યની સમજૂતી વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ગયા અંકમાં બ્રહ્મ એટલે શું, સંન્યાસાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશે વાંચ્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું ચિંતન જોયું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં માનવ જીવનની ભયાવહતા, ઈશ્વરદર્શનનું તાત્પર્ય તેમજ શ્રીરામકૃષ્ણના ભાવાંદોલન વિશે ચિંતન કર્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    આ પહેલાંના અંકમાં અખંડ ચૈતન્ય તેમજ બ્રાહ્મણત્વના ખ્યાલો વિશે ચિંતન કર્યું, હવે આગળ... ૨૩-૧૦-૫૮ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સવારે ટહેલીને આવ્યા અને એમણે પોતાનો એક-એક ઝભ્ભો[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    આ પહેલાંના અંકમાં ચૈતન્ય અને ચેતનાનો ભેદ તેમજ સ્વામી પ્રમેશાનંદના વિનોદી વ્યક્તિત્વ વિશેના પ્રસંગો જોયા, હવે આગળ... ૧૭-૧૦-૫૮ મહારાજ - ‘બે વસ્તુઓ છે- એક જડ[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    સંપાદકીય નોંધ : હાલના રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં બંગાબ્દ જ્યેષ્ઠ ૧૪૧૯માં (ઇ.સ.૨૦૧૨ના મે માસમાં )પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    ‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી પ્રેમેશાનંદના વાર્તાલાપનાં સંસ્મરણોના સ્મૃતિલેખનની પૂર્વભૂમિકા અંગે આગળના અંકમાં જોયું, હવે આગળ... ‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી[...]

  • 🪔

    ભક્ત સંમેલન

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં[...]

  • 🪔

    વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો - ૨

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (ગતાંકથી આગળ) એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’ મેં કહ્યું: ‘તેઓ તો ઘણા દિવસો અગાઉ[...]

  • 🪔

    વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ હિંદી પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ[...]