🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2019
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2019
(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2019
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2019
(ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
(ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2019
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું[...]
🪔 સંપાદકીય
રામરાજ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2019
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા[...]
🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2019
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2019
આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં[...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2018
મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી[...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2018
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2018
1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2018
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા[...]
🪔 સંપાદકીય
ભારતવર્ષને પ્રેમ કરો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2018
સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું[...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2018
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 સંપાદકીય
‘નિંદક નિયરે રાખિયે’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2018
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2018
(ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2018
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે[...]
🪔 સંપાદકીય
ડાકોરના ભગવાન રણછોડરાયજી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2018
વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો.[...]
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2018
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2018
આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે[...]
🪔 સંપાદકીય
ક્રિસમસની સાંજ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2017
જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ[...]
🪔 સંપાદકીય
નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2017
ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન[...]
🪔 સંપાદકીય
આરાસુરી શ્રીઅંબાજી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2017
સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2017
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી.[...]
🪔 સંપાદકીય
જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2017
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે.[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2017
(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના 400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની 2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાનું ઔચિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2017
સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી[...]
🪔 સંપાદકીય
જીવનચર્યાનો મૂળમંત્ર
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2017
મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યના જીવનનો[...]
🪔 સંપાદકીય
સાધુસંગ-સત્સંગ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2017
વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ[...]
🪔 સંપાદકીય
તંત્ર વિવેચન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2017
તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં[...]
🪔 સંપાદકીય
ભગવન્નામ-ગુણ-કીર્તન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2017
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં[...]
🪔 સંપાદકીય
સેવા : એક ચિંતન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2017
‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ[...]
🪔 સંપાદકીય
શક્તિતત્ત્વ-નિરૂપણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2016
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ[...]
🪔 સંપાદકીય
ભારતીય કલાનો ઇતિહાસ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2016
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે. આર્યોના[...]
🪔 સંપાદકીય
શિવતત્ત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2016
શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી. આગમ-નિગમમાં ભગવાન[...]
🪔 સંપાદકીય
નિરપેક્ષવૃત્તિ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2016
‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ,[...]
🪔 સંપાદકીય
પુકાર
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2016
સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે કંઈકની અપેક્ષા રાખવી એ સીધે[...]
🪔 સંપાદકીય
ભક્તિરહસ્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2016
આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે[...]
🪔 સંપાદકીય
ત્યાગ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2016
દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે અધ્યયન કરે છે, અનુભવી વ્યક્તિઓ[...]
🪔 સંપાદકીય
માનવ-મન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2016
વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે[...]
🪔 સંપાદકીય
પૂજા અને વિધિવિધાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2016
જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન ધર્મોમાંથી હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં[...]
🪔 સંપાદકીય
ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2016
(ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ...) પ્રેમભક્તિના ભાવ-આંદોલનમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેના[...]
🪔 સંપાદકીય
ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2016
(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...) જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને[...]
🪔 સંપાદકીય
ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2016
પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી ગયંુ હતું. આવા હૃદયપૂર્વકના ભજનગાનથી[...]
🪔 સંપાદકીય
નારી શક્તિ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2015
સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો[...]
🪔 સંપાદકીય
માનવજીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2015
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા[...]
Your Content Goes Here