• 🪔 ચિંતન

    નિષ્ફળતા પણ સફળતાની સીડી છે

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી[...]

  • 🪔 ચિંતન

    હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય[...]

  • 🪔 ચિંતન

    પરોપદેશે પાંડિત્યમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે[...]

  • 🪔 ચિંતન

    એકાગ્રતા કેળવો અને મહાન બનો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો ત્રીજો  -  જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે.[...]

  • 🪔 ચિંતન

    શક્તિનું પ્રત્યક્ષ ઝરણું

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક[...]

  • 🪔 ચિંતન

    આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો બીજો  -  ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં[...]

  • 🪔 ચિંતન

    ગીતા - એક ચિંતન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]

  • 🪔 ચિંતન

    જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા[...]

  • 🪔 ચિંતન

    ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક[...]

  • 🪔 ચિંતન

    શાંતિ કેવી રીતે મળે?

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા[...]

  • 🪔 ચિંતન

    જીવન જીવવાની કળા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી[...]

  • 🪔 ચિંતન

    મમતા મોટી બલા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 ચિંતન

    પ્રેમ

    ✍🏻 રમણલાલ જોશી

    ‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો[...]

  • 🪔 ચિંતન

    સત્ય

    ✍🏻 ડૉ. ગાંધર્વ જોશી

    મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી[...]

  • 🪔 ચિંતન

    પ્રભુનો પ્રેષ્ઠ

    ✍🏻 ઈન્દિરા બેટીજી

    ‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક[...]

  • 🪔 ચિન્તનિકા

    સાક્ષાત્કાર

    ✍🏻 ડૉ. કેશુભાઈ દેસાઈ

    ‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા[...]

  • 🪔

    સૌન્દર્ય, કલા અને જીવન

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    (પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી[...]

  • 🪔 ચિંતન

    દિવ્ય માનવ ચહેરો

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા[...]

  • 🪔

    જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ

    ✍🏻 મધુસૂદન પારેખ

    કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો?[...]

  • 🪔

    પ્રભુના સતત સાંનિધ્યમાં

    ✍🏻 બ્રધર લૉરેન્સ

    (૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું[...]

  • 🪔

    “એક હી સાધે સબ સધૈ”

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]

  • 🪔

    ચાલે ભાગ્ય ચલંતનું

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ[...]

  • 🪔

    સાધનનું મહત્ત્વ

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે[...]

  • 🪔

    વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’,  ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય[...]

  • 🪔

    શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા,[...]

  • 🪔

    આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા

    ✍🏻 રાજેન્દ્ર ઉપાધ્યાય

    સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ[...]

  • 🪔

    બાંધછોડ કરવી કે નહીં?

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    (સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં[...]

  • 🪔

    એકવીસમી સદીના જાગરણનો સંદેશ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]

  • 🪔

    જીવનદાત્રી લોકમાતા નર્મદા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]

  • 🪔

    પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?-૨

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    (ગતાંકથી આગળ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે પણ ખરો? નિખાલસતાપૂર્વક કબૂલ[...]

  • 🪔

    યુનેસ્કો અને રામકૃષ્ણ મિશનનું સાંવિધાનિક સામ્ય

    ✍🏻 ફેડરીકો મેયર

    (શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્‌ઘાટન સમારંભમાં યુનેસ્કોના ડાયરેક્ટ૨-જન૨લ મિ. ફેડરિકો[...]

  • 🪔

    પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    (બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો[...]

  • 🪔

    “આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]

  • 🪔 સમીક્ષાલેખ

    રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૪)

    ✍🏻 સ્વામી આનંદ

    (ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી,[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૨)

    ✍🏻 સ્વામી આનંદ

    (ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે.[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]

  • 🪔

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]

Total Views: 452

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.