🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો - 2
✍🏻 સ્વામી ભવ્યાનંદ
May 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનની બધી જ પ્રણાલીઓમાં જપ [...]
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો
✍🏻 સ્વામી ભવ્યાનંદ
April 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત [...]
🪔 ધ્યાન
પવિત્રતા અને સાધક-જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October 2021
એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા [...]
🪔 ધ્યાન
ચિત્તશુદ્ધિ અને આહારશુદ્ધિ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 2021
આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ સજાગ રહો- કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ [...]
🪔 ધ્યાન
સાધના અને પૂર્વસંસ્કાર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2021
સંતોનાં દૃષ્ટાંતઃ વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2021
ગતાંકથી આગળ... જૂઠી આશાઓ- પિંગલાની કથા : શ્રીમદ્ ભાગવતમાં પિંગલા નામની એક ગણિકાની કથા છે. તે ધનની બહુ લોભી હતી. પરંતુ એક દિવસ તેના બારણે [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2021
ગતાંકથી આગળ... ક્રોધનો જ વિચાર કરો. આપણે ક્રોધ શા માટે કરીએ છીએ? કારણ કે આપણે જેને પોતાના ભોગનો વિષય સમજીએ છીએ એની પ્રાપ્તિના માર્ગમાં કોઈ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2021
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના ગહન આકર્ષણનો અનુભવ કર્યો હતો. એક [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2021
ગતાંકથી આગળ... ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2021
ગતાંકથી આગળ... ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2021
ગતાંકથી આગળ... સિદ્ધ મહાપુરુષોની કૃપા : સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
December 2020
ગતાંકથી આગળ... ભારતમાં ગુરુ પરંપરા : અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2020
ગતાંકથી આગળ... બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2020
ગતાંકથી આગળ... પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2020
ગતાંકથી આગળ... પ્રકરણ - ૯ સાધુસંગ સત્સંગની આવશ્યકતા બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે. વસ્તુત : એ સાધકના આધ્યાત્મિક [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2020
ગતાંકથી આગળ... પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2020
ગતાંકથી આગળ... શુદ્ધ મન એ જ ગુરુ છે : સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2020
ગતાંકથી આગળ... આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે : [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2020
ગતાંકથી આગળ... ગુરુની આવશ્યકતા ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતામાં માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો, ત્યારે ધાર્મિક સમૂહોને એવું કહેતાં સાંભળીને આશ્ચર્યચકિત [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2020
ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2020
ગતાંકથી આગળ... આપણાં બધાંમાં એક અદ્ભુત ક્ષમતા છુપાયેલી છેે. આ ક્ષમતા દ્વારા આત્મા પોતાની જાતને જાણે છે તથા પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવે છે. નૈતિકતાના અભ્યાસ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2020
ગતાંકથી આગળ... પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે : વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ કરીએ, ઇચ્છિત વસ્તુઓથી પોતાની જાતને [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2019
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2019
ગતાંકથી આગળ.... શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2019
ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2019
આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2019
ક્ષુરસ્ય ધારા ઉપનિષદનો સંદેશ ઉપનિષદના ઋષિએ આધ્યાત્મિકપથનું અનુસરણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને કહ્યું, ‘મનીષીઓનું કથન છે કે પરમાત્માના સાક્ષાત્કારનો પથ તલવારની તીક્ષ્ણ ધાર [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2019
(ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2019
મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને જેમ લીવરમાંથી પિત્ત ઉત્પન્ન થાય [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2019
બીજાની સાથે બધા સંબંધ પરમાત્માના માધ્યમથી સ્થાપિત કરવા જોઈએ. આસક્ત થયા વિના પણ બીજા પ્રત્યે દયાળુ, પ્રેમપૂર્ણ અને સહાનુભૂતિ સંપન્ન થઈ શકાય છે. આ બધું [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2019
આપણે એક લાંબા દોરડાથી બંધાયેલ ગાય જેવા છીએ. ગાય ઘાસ ખાઈ શકે છે અને એને હરવા-ફરવાની થોડી સ્વાધીનતા પણ છે. પરંતુ મૂરખ ગાયો કેવળ ગોળ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2019
બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2018
આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2018
આધ્યાત્મિક જીવનની શરતો આદર્શમાં શ્રદ્ધા ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવતાં પહેલાં પણ આપણે પરમાત્મા પ્રત્યે અત્યંત સ્પષ્ટ અને દૃઢ શ્રદ્ધા સ્થાપિત કરી શકીએ છીએ. એનું કારણ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2018
પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2018
કર્તવ્યનું દ્વંદ્વ મોટે ભાગે આપણને એવું લાગે છે કે આપણું અમુક કર્તવ્ય છે, પરંતુ તે આપણી શક્તિની બહારનું છે, તે આપણા માટે ઘણું મહાન છે. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2018
બુદ્ધની આ પ્રસિદ્ધ ઉક્તિ પર મનન કરવાથી આપણને લાભ મળી શકે : ‘હવે, ભિક્ષુઓ તમને એક વાતની યાદ અપાવું છું. બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે, [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2018
ગૃહસ્થનાં કર્તવ્યો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ કર્તવ્યો છે : દેવપૂજા; શાસ્ત્રાધ્યયન(પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય); અતિથિ-અભ્યાગતોની સેવા-સહાયતા; પિતૃઓનું તર્પણ; પશુઓની રક્ષા, આ કર્તવ્યોને પંચમહાયજ્ઞ કહ્યાં [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2018
ભગવદ્ ગીતા અને અન્ય ધર્મશાસ્ત્રોનો મહાન ઉપદેશ એ છે કે એક વ્યક્તિ સમાજનું એક અંગ હોવાથી સાથે એક અખંડ સાર્વભૌતિક સત્તાનું પણ અંગ છે. પ્રાચીન [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2018
એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2018
પ્રકરણ - 5 સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન કર્તવ્ય એટલે શું ? જેમને આપણે પ્રાય: કર્તવ્યનું નામ આપીએ છીએ, એવાં અનેક કાર્યોમાં આપણે વ્યસ્ત રહીએ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2018
ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયનો સંદેશ પરંતુ સમન્વય અને અન્ય ધર્મોની સ્વીકૃતિના આ મહાન આદર્શનું ક્રિયાન્વયન બધા માટે સંભવ નથી. કટ્ટર સાંપ્રદાયિક પૂર્વગ્રહયુક્ત ભક્ત મોટેભાગે એમ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2018
હું યુરોપમાં હતો ત્યારે સર્વપ્રથમ પાશ્ર્ચાત્ય દેશવાસીઓની ઈશ્વરને માતા માનવાની અસમર્થતાનું કારણ સમજી શકતો ન હતો. એક મહિલાએ મને કહ્યું, ‘સ્વામીજી, હું પોતે એક માતા [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2017
જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2017
શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2017
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2017
શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2017
19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ [...]
Your Content Goes Here