• 🪔 ઇતિહાસ

    અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઇતિહાસ - 2

    ✍🏻 સ્વામી આત્મરૂપાનંદ

    (સ્વામી આત્મરૂપાનંદજીએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો, જેના કેટલાક અંશોનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક[...]

  • 🪔 ઇતિહાસ

    રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ

    ✍🏻 સેજલબેન માંડવિયા

    દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની પસંદગી માટે ડો. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં[...]

  • 🪔 ઈતિહાસ

    અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઈતિહાસ -૧

    ✍🏻 સ્વામી આત્મરૂપાનંદ

    (સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી વિવેકાનંદે પોતાના ઘનિષ્ઠ શિષ્યો સાથે[...]

  • 🪔 ઇતિહાસ

    આપણું રાષ્ટ્રગીત

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ  સિન્ધુ  ગુજરાત  મરાઠા,  દ્રાવિડ  ઉત્કલ  બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ  ! તવ  શુભ  નામે [...]

  • 🪔 ઇતિહાસ

    ગંગામૈયા

    ✍🏻 શ્રીકાકાસાહેબ કાલેલકર

    ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું[...]

  • 🪔 ઇતિહાસ

    રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો 0.8% પ્રમાણમાં હતા. ) 1950ના[...]

  • 🪔 ઇતિહાસ

    પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ)

    ✍🏻 સંકલન

    એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની સુવર્ણનગરી દ્વારકા[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ[...]

  • 🪔 ઇતિહાસ

    રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની તેમજ પોતાના નિશ્ર્ચિત મતાનુસાર હિંદુ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના નિમિત્તે, મહાશિવરાત્રી- શિવપૂજનની રાત્રી, હોળી-રંગનો[...]

  • 🪔 ઇતિહાસ

    રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી, કેટલા ફેરફાર થયા, અંતે કેવી[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ અને પુષ્પો અર્પણ કરવાં, ઘીનો[...]

  • 🪔 ઇતિહાસ

    કનકલતા બરુઆ

    ✍🏻 શ્રી જિતેન્દ્ર પટેલ

    ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની, આ છોકરી શહાદતને વરી ત્યારે[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી.[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    (ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ...) હાર્દરૂપ ફિલસૂફી ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં મૂળભૂત શાસ્ત્રો છે. આને આસ્તિક[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    (ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા - આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ...) પ્રકરણ - ૬ ધર્મ : આધુનિકીકરણ પામેલ હિન્દુધર્મ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    (ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ અપેક્ષા રાખતો નથી. ખ્રિસ્તી ધર્મ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ... સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન (૧૮૯૭) અને તેની[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ... ધર્મ : પુન :દૃઢિકરણ ઈ.સ.પૂર્વે[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલે, એમ.જી. રાનડેથી શરૂ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ ઇ.સ.પૂ. ૧૦મી સદીમાં લોકાયત તરફથી[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે હિન્દુધર્મના ધર્મગ્રંથો ત્રણ પ્રકારના છે[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા સુધી સમાજના સંપોષણ સાથે સુસંગત[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ... ઈ.સ.૧૧૦૦ થી ભારતના ઉત્તર અને બીજા ઘણા ભાગો મુસ્લિમ[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ધર્મ : મહાન વારસો[...]

  • 🪔 ઈતિહાસ

    રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને[...]

  • 🪔 ઈતિહાસ

    પ્રાચીન ભારતમાં શિક્ષણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]

  • 🪔 ઈતિહાસ

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં[...]

  • 🪔 સંપાદકીય

    ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા.[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૩

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો એ બતાવે છે કે તેઓ[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૨

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    (ગતાંકથી આગળ)  રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને ભારતીય શાસ્ત્રગ્રંથો અને સંસ્કૃત માટે[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૧

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર તરીકે નિમણૂક થતાં ત્યાં જવા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    નવા દવાખાનાનું મકાન (૧૯૬૦) ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે નવા દવાખાનાનાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું.  શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્‌ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી[...]

  • 🪔

    અંગુલિમાલનું હૃદયપરિવર્તન

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની[...]

  • 🪔

    રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં[...]

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.