શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે આ ક્રોસવર્ડ ભરતાં ભરતાં તમને આનંદની સાથે જ્ઞાન પણ મળશે. 30 જુલાઈ પહેલાં જો તમે સાચા જવાબ સહિત ક્રોસવર્ડ ભરીને એનો ફોટો પાડી અમને 97122-58685 આ નંબર પર વોટ્સએપ કરશો તો તમને આશ્રમ તરફથી એક ભેટ આપવામાં આવશે.
Total Views: 577
Your Content Goes Here