पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ।।
चोदयित्री सुनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ।।
महोअर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा विराजति ।।
પાવનકારિણી, અન્નદાયિની, સમૃદ્ધિ આપનારી હે સરસ્વતી! અમારાં હવ્ય સ્વીકારો અને અમારા ઉપર કૃપા વરસાવો. સત્યવાદીને પ્રેરનારાં અને સન્નિષ્ઠાને પથે ચાલનારને પ્રેરણા અને માર્ગદર્શન આપનારાં હે સરસ્વતી! અમારા યજ્ઞકાર્યની રક્ષા કરો. મા સરસ્વતી નદી રૂપે પોતાના પ્રવાહરૂપી કાર્યથી ધરતી પરના લોકોનાં મનમાં જ્ઞાનપ્રકાશ પાથરે છે.
(ઋગ્વેદ : ૧.૩.૧૦ – ૧૨)
Your Content Goes Here