अस्मान् मृतिश्च जननं च जरा च रोग-
श्चाधिश्च संसृतिभयं च न खेदयन्ति ।
श्रीरामकृष्ण – चरणांबुरूह-प्रपायां
विश्चम्यतां सुकृतिनामसुखं कुतः स्यात् ॥
ના મૃત્યુ ના જનન ને ન જરા ન રોગ
ને વ્યાધિના ભવભયો અમને સતાવે,
શ્રીરામકૃષ્ણચરણે પરબે રહીને,
વિશ્રામતા જન વિષાદ ધરે જ કેમ?
यां गत्वा न निवर्तते मुनिजनो यस्यां स्थितो दुस्सहै:
सन्तापैरभिभूयते न कुहचि- द्यस्या-स्समास्वादनात् ।
ब्रह्मान्तेषु सुखेषु तीव्रविरति: स्वाभाविकी जायते
तां काष्ठां हृदि रामकृष्णचरण-प्रेमात्मिकां भावये ॥
જે પામી મુનિઓ ફરી નવ ચળે, ને જ્યાં રહી દુ:સહ —
— તાપોથી ન કદાપિ હાર ગણતા જેના રસાસ્વાદથી;
બ્રહ્મજ્ઞાનસુખે ય તીવ્રવિરતિ સ્વાભાવિકી જન્મતી,
હૈયે તે સ્થિતિ રામકૃષ્ણવદની પ્રેમાત્મિકા હું ભજું.
(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત ’માંથી, શ્લોક : ૨૭૫, ૨૭૭)
Your Content Goes Here