सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्।
सर्वत्र द्युतिमद्भाति दीपयोगाद्यथाञ्जसा।।
मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्।
श्रीहरे: करूणालेशात् तथा तूर्ण पलायते।।
હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો ઓરડો પૂર્ણપણે પ્રકાશિત થઈ જાય છે.
તેવી રીતે હજારો જન્મોથી સંચિત ચિત્તની કલુષિતતા, અશુદ્ધિઓ શ્રી હરિની એક કણ પણ કરુણા મળી જાય તો ક્ષણભરમાં દૂર થઈ જાય છે.
(‘વિદ્યોદય:’, ભાદ્ર, ૧૮૯૬, શ્લો.૧૩,૧૪)
Your Content Goes Here