स्नेहेन बध्नासि मनोऽस्मदीयं
दोषानशेषान् सगुणी करोषि ।
अहेतुना नो दयसे सदोषान्
स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥

અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા અશેષ દોષોને ગુણમય બનાવો છો; અને ખોળામાં લઈને અમે દોષયુક્ત હોવા છતાં અમારા ઉપર અહેતુક દયા કરો છો, તે કેવું આશ્ચર્યકારક છે!

(સ્વામી અભેદાનંદજી કૃત ‘શ્રીશારદાદેવીસ્તોત્રમ્‌’માંથી શ્લોક નં. ૯)

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.