स्नेहेन बध्नासि मनोऽस्मदीयं
दोषानशेषान् सगुणी करोषि ।
अहेतुना नो दयसे सदोषान्
स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥
અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા અશેષ દોષોને ગુણમય બનાવો છો; અને ખોળામાં લઈને અમે દોષયુક્ત હોવા છતાં અમારા ઉપર અહેતુક દયા કરો છો, તે કેવું આશ્ચર્યકારક છે!
(સ્વામી અભેદાનંદજી કૃત ‘શ્રીશારદાદેવીસ્તોત્રમ્’માંથી શ્લોક નં. ૯)
Total Views: 94
Your Content Goes Here