🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
december 2018
આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ? [...]
🪔 ચિંતન
યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
october 2018
એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું, [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
august 2018
જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી, [...]
🪔
મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
october 2015
(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) ગ્રીસનો અનુભવ (ગતાંકથી આગળ) એપ્રિલ ૨૦૦૭માં હું ગ્રીસની મુલાકાતે ગયો હતો ત્યારે મને થયેલ એક સુંદર અનુભવ પણ તમને કહેવા [...]
🪔
મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
september 2015
(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ યોજાયેલ પ્રથમ [...]