• 🪔 પત્રો

    સંસ્કૃત સાહિત્યની મહત્તા

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    (19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત બે પત્રો અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    વ્યવહારુ વેદાંત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકીકતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન[...]

  • 🪔

    My Wanderings in Gujarat

    ✍🏻 Swami Abhedananda

    Swami Vivekananda and Gujarat (2019)

    Swami Abhedanandaji Maharaj was a brother disciple of Swami Vivekananda who also wandered in Gujarat and met Swami Vivekananda in Gujarat more than once. This[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું,[...]

  • 🪔 સંસ્મરણ

    શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    ‘ઉદ્‌બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ[...]

  • 🪔

    સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔

    નામસ્મરણ કેવી રીતે કરવું ?

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું[...]

  • 🪔 વેદાંત

    વ્યવહારુ વેદાંત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.)[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    प्रसन्नवदनां जीवदुःखगलितचेतसाम् । शुभ्रज्योतिर्मयीं देवीं वरदां सर्वमङ्गलाम् ॥ પ્રસન્ન મુખે કૃપાવૃષ્ટિ કરનારાં, દુઃખીજનોનાં દુઃખકષ્ટથી હૃદયમાં સમસંવેદના અનુભવનારાં, પવિત્રતાની શુભ્રજ્યોતિ સમાં, વરદાન આપનારાં અને સર્વનું મંગલ[...]

  • 🪔 સ્તોત્ર

    પ્રકૃતિમ્ પરમામ્

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ।। लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके । पामेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते ।।[...]