🪔 સંસ્મરણ
શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો
✍🏻 સ્વામી અતુલાનંદ
December 2021
સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે [...]
🪔 સંસ્મરણ
સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
✍🏻 સ્વામી અતુલાનંદ
january 2021
૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ
✍🏻 સ્વામી અતુલાનંદ
september 1989
23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, 2 ઓક્ટોબર [...]