🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને [...]
🪔
આધ્યાત્મિક જીવનનો અર્થ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ [...]
🪔
સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1992
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે [...]
🪔
શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2004
૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ સ્થાનેથી બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2004
‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં અવાક્ બની ગયા. થોડીવાર પછી [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2004
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 2004
(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્ભુત વાત છે, વિચાર માગી [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 2004
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2004
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2004
વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2004
સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે [...]
🪔
લીલાસંગિની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2003
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી [...]
🪔
આઘ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૫ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.) [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2004
શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે ‘જગત સ્વપ્નવત્ છે’, પરંતુ એની [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2003
કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा [...]
🪔
અગાઉના દહાડા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May
(બેલુડ મઠનો આરંભ થયા પછીના ત્યાંના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષો બહુ આકરાં હતાં અને માનવીની સહિષ્ણુતાની તેમાં કપરી કસોટી થતી. રામકૃષ્ણ મઠ અને મિશનના આદરણીય અધ્યક્ષ [...]
🪔 પ્રાસંગિક
હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2004
આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2003
અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય [...]
🪔
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1995
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.) [...]
🪔
શ્રીરામકૃષ્ણના મતે ઈશ્વર-સાક્ષાત્કાર માટેનાં વ્યવહારુ પગલાં
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યશ્રી છે.) શ્રીરામકૃષ્ણના ઈશ્વર-સાક્ષાત્કાર તથા તે માટેનાં વ્યવહારુ પગલાં વિષેનાં મંતવ્યોની ચર્ચા કરતાં પહેલાં આ શબ્દોનો ખરેખર [...]
🪔
શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2004
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2003
જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે; [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 2003
ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 2003
(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ [...]
🪔
સ્વામી સારદાનંદજી મહારાજના સંસ્મરણો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January
સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે (સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, તા. ૧૮મી જાન્યુઆરી ૧૯૭૫ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2003
બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2003
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2003
શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ [...]
🪔 પ્રાસંગિક
આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2003
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રાય: [...]
🪔 કથામૃત પ્રસંગ
બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2003
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે [...]
🪔
મંત્ર દીક્ષા શું છે? - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2003
(ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો - [...]
🪔
મંત્રદીક્ષા શું છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2002
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’ [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2002
રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં [...]
🪔
ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨)
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1991
(ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે, [...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2002
(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે. વૈધી ભક્તિ ભક્તિ વિશે [...]
🪔 કથામૃતપ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2002
(કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર [...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2002
(કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન [...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2002
(કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો [...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2002
(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2002
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2002
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2002
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
January 2002
(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2001
(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2001
(ગતાંકથી આગળ) કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ [...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2001
(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે [...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (અ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2001
(ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે. [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેનની સાથે - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2001
(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે, [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2001
(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે. [...]