• 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥ गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે ક્ષણે વધતું રહેતું; अविच्छिन्नम्, સાતત્યવાળું-ધારાવાહી;[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) (૧૦) જેને ઈશ્વર માટે સતત તલસાટ હોય, તે (મોહને દૂર કરી શકે છે). આ કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર મેળવવાની ઝંખનામાં ઓટ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) स तरति स तरति स लोकांस्तारयति ॥ ५०॥ (सः, તે; तरति, પાર ઊતારી જાય છે; सः, તે; लोकान्, બીજા લોકોને; तारयति, પાર ઊતારવામાં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात् वा, અથવા ભગવાનના થોડાક અનુગ્રહથી)[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥ (ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; च, અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી) ૨૭. (ભક્તિમાર્ગ અન્ય માર્ગ કરતાં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥ (सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ; अधिकतरा, વધારે ઊંધી છે.) ૨૫.[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    तद्विहीनं जाराणामिव ॥२३॥ (विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.) ૨૩. એના - પ્રેમભાજનના - માહાત્મ્યના જ્ઞાન વગર[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે; वाच्यते, કહેવાયા છે.) ૧૫. તે[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥ (अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો); त्यागः, ત્યજી દેવા; अनन्यता, (તે)[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૮

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ કર્મો; न्यास, ત્યાગ.) ૮. નિરોધ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૬

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः, સ્થિર-શાન્ત; भवति, થાય છે; आत्मारामः,[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું જ નથી; वांछति, ઇચ્છતો; न,[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે (અથવા પૂર્ણ થાય છે); अमृतः[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી)  વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના સ્વરૂપ જેવું જેનું સ્વરૂપ છે[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી) તે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ. વિ. શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ વાચકો[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી કાલીપૂજા. શ્રી ‘મ’ આજના આ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે ત્યારે દલીલ કરવાની ઇચ્છા દૂર[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા નથી. તેઓ તો બ્રહ્મની, અદ્વૈત[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઈશ્વર પ્રત્યેના પ્રેમને આપણે સાધન ગણવું જોઈએ કે સાધ્ય? આ વિશે સાધકો કહે છે કે ભક્તિ બે પ્રકારની છે: એક એનો પથ છે અને બીજું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨) કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ હજુ હમણાં જ શરૂ થયો[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૬ ઓક્ટોબર, ૧૮૮૨ શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની ઊંડી તાલાવેલીની વાત કેટલાક ભક્તોને[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન ઊભો થયો. જો જ્ઞાનીના જ્ઞાન[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે. જે અત્યંત આસક્ત છે એમનું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) પછી ‘કૃપા’ કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ - એમનાં ચરણકમળમાં આત્મસમર્પણ. જ્યાં સુધી આપણે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે વધુ વિચાર શું કરવો? હું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને વિકૃત બનાવી દઈશું. અદ્વૈતની યુક્તિ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ સ્થાનેથી બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં અવાક્‌ બની ગયા. થોડીવાર પછી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્‌ભુત વાત છે, વિચાર માગી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે ‘જગત સ્વપ્નવત્‌ છે’, પરંતુ એની[...]

  • 🪔 પ્રાસંગિક

    હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    લીલાસંગિની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્‌ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે;[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્‌ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ[...]