• 🪔 દીપોત્સવી

    જીવનમાં વિષાદ શા માટે આવે છે?

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા[...]

  • 🪔 પ્રાસંગિક

    ધ્યાન અને જપ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ[...]

  • 🪔

    ગુરુ અને શિષ્યનો સંબંધ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેઈડ એબાઉટ ઈટ’માંથી ગુરુ વિશેના બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ) ના વિચારો શ્રીમનસુખભાઇ મહેતા દ્વારા[...]

  • 🪔

    શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશે વિચારો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    * આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં મહાન કાર્ય કરવાં સરળ છે, પરંતુ માનવીના[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં[...]

  • 🪔 સાધના

    ભગવાનના નિત્ય સાથી બની જાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું[...]

  • 🪔 યુવ વિભાગ

    પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે![...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન,[...]

  • 🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ પોતે રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔

    સાધન - ભજન કરો

    ✍🏻  સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મતિથિ (૧, ફેબ્રુઆરી) પ્રસંગે સાધન - ભજન કરો, સાધન - ભજન કરો. ભજન કરવાથી એક પ્રકારનો આનંદ મળે છે. એ આનંદનો આસ્વાદ[...]

  • 🪔

    શરણાગતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪ ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં[...]

  • 🪔

    જપાત્ સિદ્ધિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]