🪔 પ્રશ્નોત્તરી
સાધકોના પ્રશ્નોના ઉત્તરો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
July 1997
પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ? ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે [...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિના પારંપરિક ઉપાયો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
November 2021
શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર [...]
🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
march 2021
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને [...]
🪔 પ્રાસંગિક
અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
august 2020
સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ [...]
🪔 પ્રાસંગિક
જીવનનો અંતિમ ઉદ્દેશ્ય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
june 2020
ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ [...]
🪔
રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
October-November 1997
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ : લગભગ સો વર્ષ પૂર્વેની [...]
🪔
સંતુલિત પ્રજ્ઞાનો શાશ્વત આલોક : ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
May 1993
૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે (સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.) વૈશાખી પૂર્ણિમા [...]
🪔 પ્રાસંગિક
શિવાવતાર સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
february 1990
23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર [...]