• 🪔 પ્રેરણાં

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 ડૉ. દક્ષાબહેન અંતાણી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક અનોખો અનુકરણનીય સુંદર કાર્યક્રમ ઉજવવામાં[...]