Dakshabahen Antani, Dr.
🪔 પ્રેરણાં
શિવજ્ઞાને જીવસેવા
✍🏻 ડૉ. દક્ષાબહેન અંતાણી
june 2016
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક અનોખો અનુકરણનીય સુંદર કાર્યક્રમ ઉજવવામાં[...]