Deenbhakta Das
🪔 સંસ્મરણ
વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ
✍🏻 શ્રી દીનભક્ત દાસ
march 2020
દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ[...]