🪔 માતૃપ્રસંગ
‘સૌનું કલ્યાણ થાઓ’
✍🏻 સ્વામી ગંભીરાનંદ
March 2022
(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ [...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનો અસીમ માતૃસ્નેહ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
February 2022
સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, [...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાની હૈયાસૂઝ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
January 2022
(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
july 2021
‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
june 2021
કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે... પણ આ સાચું નથી... આવો મહાન માણસ ક્યારેય [...]
🪔 પ્રેરક પ્રસંગ
ભક્તજનની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 2021
માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 2021
૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી [...]
🪔 પ્રાસંગિક
કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે [...]
🪔
સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
october 2013
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી [...]
🪔 દીપોત્સવી
ઉપદેશક- શિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
December 2012
રામકૃષ્ણમઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ અને ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથના લેખક બ્રહ્મલીન સ્વામી ગંભીરાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી [...]
🪔 સંસ્મરણ
અમરનાથ અને ક્ષીરભવાની-૨
✍🏻 સ્વામી ગંભીરાનંદ
july 2012
આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં. [...]
🪔 સંસ્મરણ
અમરનાથ અને ક્ષીરભવાની
✍🏻 સ્વામી ગંભીરાનંદ
june 2012
સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
february 1990
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] શ્રીરામકૃષ્ણ [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2)
✍🏻 સ્વામી ગંભીરાનંદ
october 1989
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 1989
(સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે 1976માં તે શબ્દ ભારતીય સંવિધાન [...]
🪔
આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 1989
10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત [...]
🪔 પ્રશ્નોત્તરી
દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
april 1989
[રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો [...]