• 🪔

    ઉપનિષદમાં ધ્યાન : જ્ઞાનના પ્રકાશથી સુખ-શાંતિ-આશીર્વાદમય જીવન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (લેખક સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 11મા પરમાધ્યક્ષ હતા. તેઓએ દસ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ ગીતા, તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ ઉપરાંત,[...]

  • 🪔 માતૃપ્રસંગ

    ‘સૌનું કલ્યાણ થાઓ’

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનો અસીમ માતૃસ્નેહ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર,[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાની હૈયાસૂઝ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે... પણ આ સાચું નથી... આવો મહાન માણસ ક્યારેય[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભક્તજનની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે[...]

  • 🪔

    સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી[...]

  • 🪔 દીપોત્સવી

    ઉપદેશક- શિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ અને ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથના લેખક બ્રહ્મલીન સ્વામી ગંભીરાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔 સંસ્મરણ

    અમરનાથ અને ક્ષીરભવાની-૨

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં.[...]

  • 🪔 સંસ્મરણ

    અમરનાથ અને ક્ષીરભવાની

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ[...]

  • 🪔

    માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૨

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ[...]

  • 🪔

    માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૧

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’, ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધૂરા પરિચયના આવરણમાં પોતાને ગુપ્ત રાખવાની કોશિશ[...]

  • 🪔

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    જગતથી અજાણ અને ઈશ્વર સાથે તન્મય રહેવું એ ઘણા સાધકોનું સ્વાભાવિક વલણ હોય છે. તે છતાંય ધર્મ, દર્શનશાસ્ત્ર અને ઈશ્વર વિષયક મોટાં ગ્રંથાલયો પાસેથી આપણને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા[...]

  • 🪔 વ્યાખ્યાન

    ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

    ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભાવિ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ -[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીમા શારદાદેવી અને માતૃત્વશક્તિનો નવો આવિર્ભાવ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજના મૂળ બંગાળી ગ્રંથ ‘શતરૂપે શારદા’ના ‘શ્રીમા શારદાદેવીર આવિર્ભાવેર તાત્પર્ય’ નામના લેખનો વડોદરાના ડૉ. કમલકાંતે કરેલો ગુજરાતી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔

    કર્મયોગ અને સેવાયોગ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ઠ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. – સં. શ્રીરામકૃષ્ણના સેવાના આદર્શને સમજવા માટે આપણે ‘સેવા’, અર્થાત્ ઈશ્વરની સેવા, તથા પરંપરાગત અર્થમાં[...]

  • 🪔

    જીવસેવા એ જ પ્રભુસેવા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના પ્રચંડ પ્રયત્નો કે પ્રતિસ્પર્ધા અને[...]

  • 🪔

    વિશ્વજનની શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના[...]

  • 🪔 પુસ્તક પરિચય

    દેદીપ્યમાન જ્યોતિમાલા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯] કોઈ પક્ષીવિદ્ સજ્જન ઊંચી અગાશીએ[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    ગુરુ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા (૧૯૭૯)ના અવસરે તેમણે બંગાળીમાં પ્રવચન આપ્યું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2)

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે 1976માં તે શબ્દ ભારતીય સંવિધાન[...]

  • 🪔

    આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો[...]