🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2018
આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2018
આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2018
ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ,[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ, હવે આગળ...) એ વાત પર[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) માનસિક તણાવનું એક બીજું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
january 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) સારાંશ રૂપે આપણું મન - મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે અને તે આ પ્રમાણે છે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
december 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી[...]
🪔
નકારાત્મક તણાવથી બચો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
august 2015
ગયા અંકમાં આપણે ‘વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો’ એ સૂત્ર વિશે ચિંતન કર્યું, હવે આગળ... કેવળ કઠિન પરિશ્રમ કરનારને જ વિભિન્ન માનસિક તણાવ[...]
🪔
વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2015
ગયા અંકમાં આપણે માનસિક તણાવને કારણે ઉદ્ભવતી શારીરિક વ્યાધિઓ તથા વિચાર-નિયંત્રણ દ્વારા અંતર્નિહિત દિવ્ય સ્વરૂપની અનુભૂતિ વિશે જોયું, હવે આગળ... માનસિક તણાવ આપણા ક્રિયાકલાપોથી ઉત્પન્ન[...]
🪔
વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
june 2015
ગયા અંકમાં જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તેવો હોય પણ તણાવ એ નિત્ય ઘટના બની ગયો છે એ જોયા પછી, હવે આગળ... હવે આપણે આ[...]
🪔
શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
ભારતનું શૈક્ષણિક નવજાગરણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
November 2010
બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી મહારાજે મુંબઈ આશ્રમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી ગોકુલાનંદ[...]
🪔 અધ્યાત્મ
અનંતને અનુરૂપ જીવન જીવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2006
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
March 2006
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
February 2006
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]
🪔 અધ્યાત્મ
આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે
✍🏻 સ્વામી ગોકુલાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]
🪔 અધ્યાત્મ
શરીર અને મનનું શુદ્ધીકરણ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2005
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે.[...]
🪔 અધ્યાત્મ
અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2005
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે.[...]
🪔 અધ્યાત્મ
વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2005
કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ[...]
🪔 અધ્યાત્મ
જપસાધના
✍🏻 સ્વામી ગોકુલાનંદ
July 2005
બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2005
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય અને ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2004
આપણે બ્રહ્મ સત્-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2004
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
June 2004
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
May 2004
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2002
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2002
હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2002
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ[...]