• 🪔 સંસ્મરણ

    બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો

    ✍🏻 સ્વામી જપાનંદ

    બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો[...]

  • 🪔

    પ્રભુનો પીપળો

    ✍🏻 સ્વામી જપાનંદ

    ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ[...]

  • 🪔 દિપોત્સવી

    માનવતાની ઝાંકી

    ✍🏻 સ્વામી જપાનંદ

    (શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન[...]

  • 🪔

    સમર્પિત જીવન

    ✍🏻 સ્વામી જપાનંદ

    (‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું.[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત પરિભ્રમણ

    ✍🏻 સ્વામી જપાનંદ

    આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત પરિભ્રમણ - ૪

    ✍🏻 સ્વામી જપાનંદ

    (ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ[...]

  • 🪔

    મારું ગુજરાત ભ્રમણ - ૩

    ✍🏻 સ્વામી જપાનંદ

    (ડિસે.૦૭ થી આગળ) ઘેલા સોમનાથથી ચાલીને એક કાઠી દરબારના ગામમાં (તેઓ એક જ ગામના રાજા હતા) રાત વિતાવી પછીના દિવસે ભોજપુરા પહોંચ્યો. આ ગામ ચારણોની[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત ભ્રમણ - ૨

    ✍🏻 સ્વામી જપાનંદ

    કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત ભ્રમણ - ૧

    ✍🏻 સ્વામી જપાનંદ

    શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર[...]

  • 🪔 સાધના

    ભક્તિનો વિકાસક્રમ

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી જપાનંદ

    જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં લક્ષણો - ૨

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં લક્ષણો

    ✍🏻 સ્વામી જપાનંદ

    સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા[...]