🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
september 2017
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો[...]
🪔
પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
August 2010
ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ[...]
🪔 દિપોત્સવી
માનવતાની ઝાંકી
✍🏻 સ્વામી જપાનંદ
November 2009
(શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન[...]
🪔
સમર્પિત જીવન
✍🏻 સ્વામી જપાનંદ
March 2009
(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું.[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત પરિભ્રમણ
✍🏻 સ્વામી જપાનંદ
September 2008
આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત પરિભ્રમણ - ૪
✍🏻 સ્વામી જપાનંદ
April 2008
(ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ[...]
🪔
મારું ગુજરાત ભ્રમણ - ૩
✍🏻 સ્વામી જપાનંદ
February 2008
(ડિસે.૦૭ થી આગળ) ઘેલા સોમનાથથી ચાલીને એક કાઠી દરબારના ગામમાં (તેઓ એક જ ગામના રાજા હતા) રાત વિતાવી પછીના દિવસે ભોજપુરા પહોંચ્યો. આ ગામ ચારણોની[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત ભ્રમણ - ૨
✍🏻 સ્વામી જપાનંદ
December 2007
કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ[...]
🪔 પ્રવાસ
મારું ગુજરાત ભ્રમણ - ૧
✍🏻 સ્વામી જપાનંદ
November 2007
શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર[...]
🪔 સાધના
ભક્તિનો વિકાસક્રમ
✍🏻 સ્વામી જપાનંદ
May 2003
ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]
🪔 સાધના
ભક્તિનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી જપાનંદ
April 2003
જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]
🪔 સાધના
ભક્તિનાં લક્ષણો - ૨
✍🏻 સ્વામી જપાનંદ
March 2003
ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ[...]
🪔 સાધના
ભક્તિનાં લક્ષણો
✍🏻 સ્વામી જપાનંદ
February 2003
સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા[...]