• 🪔 વિજ્ઞાન

    મધુપ્રમેહ

    ✍🏻 ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી

    છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે[...]