Jaydip Antani, Dr.
🪔 વિજ્ઞાન
મધુપ્રમેહ
✍🏻 ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી
july 2016
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે[...]