🪔 દીપોત્સવી
તણાવમુક્તિનો અસરકારક ઉપાય : પ્રાર્થના
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
November 2021
આજના યુગમાં માનસિક તણાવ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં ક્લેશ, ભવિષ્યની ચિંતા. આ બધાં કારણોથી વ્યક્તિ માનસિક તાણ[...]
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
September 2021
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા,[...]
🪔 દીપોત્સવી
બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
october 2019
‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન[...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2018
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2017
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં[...]
🪔 દીપોત્સવી
ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2016
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે[...]
🪔 જીવનકથા
સળગતો સાદ જાગ્યો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
may 2016
પ્રવચન પૂરું થયું અને સ્વામીજી તો ચાલ્યા ગયા. ઈઝાબેલે માર્ગરેટને પૂછ્યું : ‘ કેમ ગમ્યું ને?’ ‘હા, પણ એમાં એમણે નવું શું કહ્યું ? આપણે[...]
🪔 જીવનકથા
સળગતો સાદ જાગ્યો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
april 2016
(ગયા અંકમાં પિતાના મૃત્યુ પછી માર્ગારેટે કરેલ આપત્તિના સામના વિશે વાંચ્યું હવે આગળ....) ‘કેસ્વિક’ની એક નિશાળમાં માર્ગરેટ શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. અહીં તેમના પિતાએ[...]
🪔 જીવનકથા
સળગતો સાદ જાગ્યો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
march 2016
‘માર્ગાેટ, આ રવિવારે મારે ત્યાં જરૂર આવજે.’ ‘કેમ, કંઈ વિશેષ કાર્યક્રમ છે?’ ‘હા, તને જરૂર ગમશે.’ ‘પણ છે શું?’ ‘મારે ત્યાં એક હિંદુ યોગી આવવાના[...]
🪔
બુદ્ધધર્મનો અભ્યાસ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
may 2015
સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’ માંથી. સત્યની શોધ માટેની સાચી[...]
🪔
ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
april 2015
નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. - સં. શિક્ષણ પ્રેમાળ પિતાના અવસાનથી[...]
🪔 દીપોત્સવી
વિશ્વની એક અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
✍🏻 જયોતિબહેન થાનકી
october 2014
પ્રસ્તાવના : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે કે જેમાં બાળકોના કિલકિલાટથી સમગ્ર પરિસર ગૂંજતું[...]
🪔
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
february 2014
(ગતાંકથી આગળ...) સ્વામીજી હેલ પરિવારમાં રહેતા હતા. નજીકમાં જ લિંકન પાર્ક હતો. સ્વામીજી પાર્કમાં ચાલતા જતા અને પછી ત્યાં ખુલ્લા તડકામાં બેસતા. એક અમેરિકન મહિલા[...]
🪔
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
january 2014
ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) ૫ોતાની અમેરિકન મુલાકાત દરમિયાન એક દિવસ સ્વામીજી સિમ્ફની[...]
🪔 દીપોત્સવી
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2013
ગુજરાતના સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ‘સ્વામીજી, પેલી અમેરિકન મહિલાથી સાવધાન રહેજો, તમારી વાણી, તમારું આકર્ષક[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનો અપૂર્વ સંસાર
✍🏻 જ્યોતિબેન થાનકી
November 2011
શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક છે, એ જ રીતે શ્રીરામકૃષ્ણના જીવનનાં દરેક[...]
🪔
રૈકવ અને રાજા જાનશ્રુતિ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2010
સંધ્યાનો સમય હતો, રાજા જાનશ્રુતિ પોતાના મહેલની અટારીમાં બેઠો હતો. અને પોતે કેટકેટલું દાન કર્યું છે, એનો વિચાર કરી મનોમન આનંદ અનુભવી રહ્યો હતો. મનમાં[...]
🪔 સંસ્મરણ
ઉપનિષદ કથાઓ-૨ ‘તારું ગોત્ર ક્યું?’
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 2010
‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’ ‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું ધન છે. તું જરૂર જા,[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 2010
સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને[...]
🪔
‘મારે પણ એક મા છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2009
‘એ જ્ઞાનદાયિની છે, શારદા - સરસ્વતી છે. લોકોને જ્ઞાન આપવા માટે આવ્યાં છે. પણ પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી મનુષ્યનું[...]
🪔 પ્રાસંગિક
પ્રભુની અદ્ભુત કૃતિ શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2008
એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]
🪔 દિપોત્સવી
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
November 2007
‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને પૂછ્યું. ‘ખાસ એવાં મહેમાન તો[...]
🪔
‘મા, લો, આ તમારી દીકરી’
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 2007
(ગતાંકથી ચાલું) યુગા હવે અગિયાર વર્ષની થતાં તેના પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. સગાસંબંધીઓ હવે તેના જલ્દી લગ્ન કરી નાંખવાં જોઈએ તેમ[...]
🪔
‘મા, લો, આ તમારી દીકરી’
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 2007
મહારાજ, આપ તો સાધુ મહાત્મા છો. કંઈક ઉપાય બતાવોને? મારી વહુનાં છોકરાં જીવતાં જ નથી. ચાર બાળકો થયાં, પણ જન્મીને થોડાક દિવસમાં જ મરી જાય[...]
🪔 દિપોત્સવી
ભગિની નિવેદિતાની શિક્ષણ સાધના
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2006
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે. એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ[...]
🪔
ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2005
‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું[...]
🪔
શ્રીમાનું જીવનશિક્ષણ
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2004
મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી, આ તારો કેવો વ્યવહાર!’ કરુણ[...]
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2004
શ્રીઠાકુરનું લીલાસંવરણ ‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ ઋગ્ણ શૈયામાં હતા ત્યારે તેમના સ્ત્રીભક્ત યોગિનમાએ[...]
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી - ૭
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 2004
ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યોએ વિચાર્યું કે કલકત્તામાં નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર[...]
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 2004
અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે. આપની દૃષ્ટિ માત્રથી દુ:ખીઓનાં દુ:ખ[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી મા શારદાદેવી - ૫
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2003
‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’ ‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’ ‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ[...]
🪔
અફીણ પાયેલો મોર
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2003
‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે મારું મન રાતદિવસ એમની પાસે[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2003
શ્રીરામકૃષ્ણદેવની સેવામાં ‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું. ‘હૃદય,[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 2003
ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 2003
શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 2003
(૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના[...]
🪔
છેલ્લા શતકમાં નારીજાગૃતિ પર પડેલો સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2002
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે[...]
🪔 સંસ્મરણ
એ દિવસ ક્યારે આવશે?
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2002
(ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે છે કે, ‘જ્યારે હું તેને[...]
🪔 સંસ્મરણ
એ દિવસ ક્યારે આવશે?
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 2002
(કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે[...]
🪔
સ્વામી વિવેકાનંદની અદ્ભુત ખોજ - લોકમાતા નિવેદિતા - ૨
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2001
નારી જાગૃતિના, ગુરુએ પ્રબોધેલા કાર્યમાં સંપૂર્ણ ઓતપ્રોત હોવા છતાં જ્યારે જ્યારે દુ:ખી, રોગી, પીડિત માનવોને કુદરતના પ્રકોપને કારણે ત્રસ્ત જોયા ત્યારે નિવેદિતા આ દુ:ખી માનવભાંડુઓની[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદની અદ્ભુત ખોજ - લોકમાતા નિવેદિતા - ૧
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2001
માન્ચેસ્ટર શહેરની ગરીબ વસ્તીના લોકો દરરોજ સાંજે ચર્ચના માયાળુ પાદરી સેમ્યુએલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા. વળી, એમની સાથે આવતી નીલી આંખો અને ભૂરા વાળવાળી એમની[...]
🪔 દિપોત્સવી
અદ્વૈતજ્ઞાન, શ્રીમા શારદાદેવીના શરણમાં
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 2000
‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું કંઈ લાગતું નથી.’ શ્રીમા શારદાદેવીના[...]
🪔 શારદામઠ
‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 2000
सैषम प्रसन्ना वरदा नृणाम् भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને[...]
🪔 ચરિત્રકથા
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 2000
(જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય[...]
🪔 ચરિત્રકથા
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
January 2000
(ગતાંકથી આગળ) સિસ્ટર નિવેદિતા પર શ્રીમાનો પ્રભાવ હિંદુ પરિવારના રીતરસમો, સંસ્કારો બધું જ ભગિની નિવેદિતા માટે જુદું હતું. જો ભારતની સ્ત્રીઓ માટે કામ કરવું હોય[...]
🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
December 1999
જ્યોતિ બહેન થાનકી એ અવિસ્મરણીય દિવસ ‘જીવનનો સહુથી અદ્ભુત દિવસ’ ૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ શબ્દો લખ્યા હતા. આ દિવસ[...]
🪔
એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1999
કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી યાત્રાના પ્રત્યેક સ્તરે નવા નવા[...]
🪔
પુસ્તક-સમીક્ષા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
September 1999
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૩
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1999
(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૨
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1999
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]