🪔 આરોગ્ય
જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે
✍🏻 ડૉ. કમલ પરીખ
april 2021
આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર પડીએ ત્યારે આરામ કરવા માટે આઠ-દસ દિવસ[...]
🪔 દીપોત્સવી
યોગ દ્વારા તનાવમુક્તિ
✍🏻 ડૉ. કમલ પરીખ
november 2020
એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે.[...]
🪔 આરોગ્ય
સંગીત અને સ્વાસ્થ્ય
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2020
વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર[...]
🪔 આરોગ્ય
મન માનતું નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2019
વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન[...]
🪔 આરોગ્ય
મન માનતું નથી !
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2019
‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2018
બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે.[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
september 2018
ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ,[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
july 2018
અનિદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતાં પહેલાં ઇષ્ટદેવની પ્રાર્થના કરવી. બને ત્યાં સુધી થોડીવાર નિરાંતે બેસીને જપ કરવા. અને ઊંઘ ન આવે તો આડા-અવળા વિચારો[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
june 2018
જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે[...]
🪔 આરોગ્ય
ઊંઘ બાબતે જાગ્રત બનો !
✍🏻 ડૉ. કમલ પરીખ
may 2018
જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
april 2018
એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
february 2018
તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા[...]
🪔 આરોગ્ય
કસરત કરો-સમજદારીપૂર્વક
✍🏻 ડૉ. કમલ પરીખ
january 2018
ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું[...]
🪔 આરોગ્ય
કસરત કરો-સમજદારી પૂર્વક
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2017
‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં[...]
🪔 આરોગ્ય
પ્રેમકી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
october 2017
આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ[...]
🪔 આરોગ્ય
પ્રેમ કી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2017
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર[...]
🪔 દિપોત્સવી
મેડિકલ સાયન્સે મુશ્કેલીઓ વચ્ચે કરેલ આગેકૂચ
✍🏻 ડો. કમલ પરીખ
November 2010
ડો. કમલ પરીખ સુખ્યાત ફિજિશ્યન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની સેવાઓ આપે છે. અત્યારે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું મૂલ્યાંકન આર્થિક વિકાસને[...]