• 🪔 કાવ્ય

    જીવન અંજલિ થાજો

    ✍🏻 કરસનદાસ માણેક

    જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તપસ્યાનું જળ થાજો; દીન દુખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    રામ,તારો દીવડો!

    ✍🏻 કરસનદાસ માણેક

    પુસ્તક-સમીક્ષા રામ,તારો દીવડો! લેખક - કરસનદાસ માણેક પ્રકાશક- આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી કિંમત : પાંચ રૂપિયા શ્રી કરસનદાસ માણેક એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ પડતા સૈનિક, સામાજિક[...]

  • 🪔

    હિન્દુ ધર્મ

    ✍🏻 કરસનદાસ માણેક

    વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ ઊંચો ‘अत्यतिष्ठत् दशाङ्गूलं’ છે એમ કહ્યું છે.[...]

  • 🪔

    યોગ

    ✍🏻 કરસનદાસ માણેક

    પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી[...]