🪔
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2011
ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન[...]
🪔
શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2010
વિષ્ણુના રામ - કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ - આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે. રામાયણ - મહાભારત ઉપરાંત વિશાળ[...]
🪔 દિપોત્સવી
વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2010
સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ સરિતા - સંસ્કૃતિઓનો સમન્વય થાય[...]
🪔
વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2010
સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા, સો રાણીઓ અને અન્ય સર્વવાતે[...]
🪔
બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2010
રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2010
(જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2010
પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧, ઓક્ટોબર-૨૦૦૯)માં કરી ગયા છીએ. એ[...]
🪔 સંસ્મરણ
વેદોની વાર્તાઓ - વૃકોદરી વાસનાચુડેલ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2010
સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો[...]
🪔
વેદોની વાર્તાઓ - વૈદિક પુરોહિતની ગરિમા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
March 2010
ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો - બંનેમાં એનું કૌશલ અનુપમ[...]
🪔
વેદોની વાર્તાઓ : અપાલા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2010
મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે[...]
🪔
પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2010
(ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે[...]
🪔
પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2009
હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ[...]
🪔 દિપોત્સવી
જાતકકથાઓની કથા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2009
ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો - સૂત્રયુગ-૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2009
હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’[...]
🪔
શ્રાદ્ધ - પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2009
જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં[...]
🪔
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2009
પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય[...]
🪔
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2009
માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી[...]
🪔
ભારતનું પ્રાચીન વાઙ્મય - વેદ અને સરસ્વતી નદી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2009
ભારતનું પ્રાચીન વાઙ્મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની[...]
🪔
ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2009
‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય[...]
🪔
ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2009
રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો[...]
🪔
શ્રીકૃષ્ણનો નીતિધર્મ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2009
મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्)[...]
🪔
સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2008
ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ[...]
🪔 પ્રાસંગિક
ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2008
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]
🪔
આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2008
આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય[...]
🪔
આપણાં આગમો - તંત્રો : એક અછડતી નજર
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2008
વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ[...]
🪔 પ્રાસંગિક
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2008
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]
🪔 ઈતિહાસ
પ્રાચીન ભારતમાં શિક્ષણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2008
સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]
🪔 ઈતિહાસ
ભારતનું પ્રાચીન વાઙ્મય
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2008
(ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં[...]
🪔
ધમ્મપદ : બુદ્ધની વાણી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2008
વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2008
(ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં[...]
🪔
ભારતનું પ્રાચીન વાઙ્મય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2008
(૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્=જાણવું’ એ ધાતુ પરથી[...]
🪔
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2008
(ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્ તમારાં સંતાનોનો[...]
🪔
પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2008
પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ - એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના આર્યલોકો આક્રમણ કરીને ભારતમાં સ્થાયી[...]
🪔
ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2007
સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2007
જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ વિશે[...]
🪔 સાંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2007
(ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति[...]
🪔 સાંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2007
જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2007
(ગતાંકથી આગળ) જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ સાચો આત્મા હોતો નથી. એ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2007
ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો[...]
🪔 સંસ્કૃતિ
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2007
(ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો[...]
🪔 સંસ્કૃતિ
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2007
આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી[...]
🪔 સંસ્કૃતિ
ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2007
(ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૩
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
March 2007
(ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2007
(ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2007
પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ ન હતા. યુરોપના સંસ્થાનવાદીઓ એના[...]
🪔 દિપોત્સવી
જીવન મૂલ્યો : મનન અને મંથન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2006
જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ, તેવી જ રીતે વિવિધ શિક્ષણવિષયોમાં[...]
🪔 કેળવણી
વેદની વ્યાવહારિક બોધકથાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2005
(દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત) (૧) કક્ષીવાનની કથા પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ - એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, તેમાં અંગિરાને ઉતથ્ય અને[...]
🪔
પરમનું માતૃરૂપ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2004
‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી[...]
🪔
શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2003
સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી[...]
🪔
સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2002
પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે[...]