🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2020
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 દીપોત્સવી
સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા
✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
october 2019
મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના[...]
🪔 પ્રાસંગિક
જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના
✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
september 2018
ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ[...]
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2017
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 દીપોત્સવી
મુક્તિનો માર્ગ - જૈન ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
november 2015
જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ[...]
🪔 સમન્વય
શ્રી નમસ્કાર મંત્રનો મહિમા
✍🏻 કુમારપાળ દેસાઇ
April 1998
જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ[...]
🪔 પ્રાસંગિક
મિચ્છા મિ દુક્કડમ્
✍🏻 કુમારપાળ દેસાઈ
September 1997
પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે[...]
🪔
ભગવાન મહાવીરનો વીરધર્મ
✍🏻 કુમારપાળ દેસાઇ
April 1997
દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ. એમના તત્ત્વજ્ઞાનને પચાવનારા જેમ જ્ઞાની[...]
🪔
યુવાનો અને આદર્શ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]
🪔
સાચો ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
February 1995
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]
🪔
આત્મવિશ્વાસ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1994
સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ[...]
🪔
ક્ષમાપના
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
September 1994
સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું[...]
🪔
એકવીસમી સદીના જાગરણનો સંદેશ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
May 1994
વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]
🪔
યુવાનો ‘આસ્તિક’ બને
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
February 1993
(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]
🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે
કરુણાભીનાં લોચનિયાં
✍🏻 કુમારપાળ દેસાઈ
April 1992
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]
🪔
સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી
✍🏻 ડો. કુમારપાળ દેસાઈ
October-November 1991
જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ[...]
🪔
સાચો ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
February 1991
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]
🪔
સાચો આસ્તિક
✍🏻 કુમારપાળ દેસાઈ
October 1990
એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી[...]
🪔
કાલ કરે સો આજ કર
✍🏻 કુમારપાળ દેસાઈ
June 1990
મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી.[...]