• 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા

    ✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના

    ✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ[...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]

  • 🪔 દીપોત્સવી

    મુક્તિનો માર્ગ - જૈન ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ[...]

  • 🪔 સમન્વય

    શ્રી નમસ્કાર મંત્રનો મહિમા

    ✍🏻 કુમારપાળ દેસાઇ

    જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ[...]

  • 🪔 પ્રાસંગિક

    મિચ્છા મિ દુક્કડમ્

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે[...]

  • 🪔

    ભગવાન મહાવીરનો વીરધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઇ

    દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ. એમના તત્ત્વજ્ઞાનને પચાવનારા જેમ જ્ઞાની[...]

  • 🪔

    યુવાનો અને આદર્શ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો કરશે. તેથી આદર્શ હોવો ઈચ્છનીય[...]

  • 🪔

    સાચો ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]

  • 🪔

    આત્મવિશ્વાસ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ[...]

  • 🪔

    ક્ષમાપના

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું[...]

  • 🪔

    એકવીસમી સદીના જાગરણનો સંદેશ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]

  • 🪔

    યુવાનો ‘આસ્તિક’ બને

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    (રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]

  • 🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે

    કરુણાભીનાં લોચનિયાં

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]

  • 🪔

    સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી

    ✍🏻 ડો. કુમારપાળ દેસાઈ

    જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ[...]

  • 🪔

    સાચો ધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ! એક દિવસ[...]

  • 🪔

    સાચો આસ્તિક

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી[...]

  • 🪔

    કાલ કરે સો આજ કર

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી.[...]