🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે
✍🏻 શ્રી ‘મ’
March 2023
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો.[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ
✍🏻 શ્રી ‘મ’
January 2023
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ[...]
🪔 કથામૃતની અમીધારા
ગૃહસ્થ ભક્તોને ઉપદેશ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
June 1997
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ’૯૬ના સંપાદકીય લેખમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત[...]
🪔 કથામૃતની અમીધારા
શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
December 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત[...]
🪔
કથામૃતની અમીધારા
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’
October-November 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર[...]
🪔 કથામૃતની અમીધારા
જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
September 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. –[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
February 1991
આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
એક ઈશ્વર તેનાં અનેક નામ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
January 1991
દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ.૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
દક્ષિણેશ્વરમાં કાલીપૂજા
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
October 1990
આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
September 1990
શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ[...]
🪔
ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
August 1990
આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
July 1990
ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કલકત્તામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
ભક્ત બલરામને ઘેર રથોત્સવ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
June 1990
આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
શ્રીરામકૃષ્ણ સમાધિમાં
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
May 1990
સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક[...]