Natubhai Patel
🪔
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા
✍🏻 નટુભાઈ પટેલ અને દેવજીભાઈ રાઠોડ
may 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]