🪔 સંપાદકીય
ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2020
‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2020
(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2020
(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2020
(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે[...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2020
૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો. પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2020
(ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત[...]
🪔 પ્રાસંગિક
કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2020
કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2020
(ગતાંકથી આગળ...) સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪ ઓક્ટોબર, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘મને[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક[...]
🪔 સંપાદકીય
એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2020
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2020
પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક[...]
🪔 સંપાદકીય
સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2020
રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2019
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2019
(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2019
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2019
(ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
(ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2019
શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન : ૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2019
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા[...]
🪔
Tentative Itinerary of Swami Vivekananda in Gujarat (1891 - 1892)
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
It is very difficult to prepare itinerary of Swami Vivekananda in Gujarat because of lack of documentary evidences and contrary comments about the duration of[...]
🪔
Swami Vivekananda's Wanderings in Gujarat
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
Introduction the wanderings of great personalities have been of special significance in the task of regeneration of our motherland. The historical wanderings of Buddha, Mahavir[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં[...]
🪔
Foreword
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
SWAMI VIVEKANANDA WANDERED THROUGHOUT our motherland before going to USA to participate in the World's Parliament of Religions held in 1893. This period of his[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક[...]
🪔 સંસ્મરણ
ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું[...]
🪔 સંપાદકીય
રામરાજ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2019
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના[...]
🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2019
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2019
આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં[...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2018
મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી[...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2018
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2018
1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2018
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા[...]
🪔 સંપાદકીય
ભારતવર્ષને પ્રેમ કરો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2018
સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું[...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2018
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 સંપાદકીય
‘નિંદક નિયરે રાખિયે’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2018
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2018
(ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2018
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે[...]
🪔 સંપાદકીય
ડાકોરના ભગવાન રણછોડરાયજી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2018
વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો.[...]
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2018
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2018
આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે[...]
🪔 ચિંતન
આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2017
ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી - પૂજા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2016
(ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી રહેનારા સંબંધો આપણામાંના બધા જીવનમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ... દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે મહત્ત્વનાં સૂચનો સરળતાપૂર્વક યાદ રાખી શકાય[...]