Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Niranjan Rajyaguru, Dr.

Total Articles : 15

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 અધ્યાત્મ

    ભક્તકવિ સંત ગેમલજી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    january 2019

    Views: 4100 Comments on અધ્યાત્મ : ભક્તકવિ સંત ગેમલજી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં,[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2018

    Views: 3720 Comments on અધ્યાત્મ : પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી[...]

  • 🪔 અધ્યાત્મ

    અરજણદાસની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    august 2018

    Views: 4620 Comments on અધ્યાત્મ : અરજણદાસની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર[...]

  • 🪔 અધ્યાત્મ

    લીરલબાઈ / લીળલબાઈની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    july 2018

    Views: 4560 Comments on અધ્યાત્મ : લીરલબાઈ / લીળલબાઈની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો[...]

  • 🪔 અધ્યાત્મ

    કબીર સાહેબની અવળવાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    june 2018

    Views: 10360 Comments on અધ્યાત્મ : કબીર સાહેબની અવળવાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી... જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ[...]

  • 🪔 અધ્યાત્મ

    ખલક દરિયા ખીમસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    may 2018

    Views: 4760 Comments on અધ્યાત્મ : ખલક દરિયા ખીમસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો[...]

  • 🪔 અધ્યાત્મ

    દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    april 2018

    Views: 3690 Comments on અધ્યાત્મ : દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા[...]

  • 🪔 અધ્યાત્મ

    ભજનિક સૂફી સંત સતાર શાહ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    february 2018

    Views: 15490 Comments on અધ્યાત્મ : ભજનિક સૂફી સંત સતાર શાહ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને[...]

  • 🪔 અધ્યાત્મ

    દીન-દુ:ખિયાના બેલી - દવારામ

    ✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ

    january 2018

    Views: 2430 Comments on અધ્યાત્મ : દીન-દુ:ખિયાના બેલી – દવારામ : ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ[...]

  • 🪔 અધ્યાત્મ

    મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    october 2017

    Views: 3470 Comments on અધ્યાત્મ : મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે[...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2017

    Views: 2830 Comments on અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય-[...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    august 2017

    Views: 3310 Comments on અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય[...]

  • 🪔 અધ્યાત્મ

    વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    july 2017

    Views: 5050 Comments on અધ્યાત્મ : વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી[...]

  • 🪔 ઇતિહાસ

    રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    june 2017

    Views: 6860 Comments on ઇતિહાસ : રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં[...]

  • 🪔 સંત કથા

    સંત કવિ દાસી જીવણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2016

    Views: 2630 Comments on સંત કથા : સંત કવિ દાસી જીવણસાહેબ : શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top