Niranjana Vora, Dr.
🪔 દીપોત્સવી
બૌદ્ધ ધર્મમાં યોગસાધના
✍🏻 ડૉ. નિરંજના વોરા
november 2020
ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ[...]