🪔 અહેવાલ
રામકૃષ્ણ મઠ, અમદાવાદનો મંગળ પ્રારંભ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
May 2022
વર્તમાન સમયમાં ભારતમાં 198 અને વિદેશમાં 67 શાખાકેન્દ્રો વિદ્યમાન છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલું શાખાકેન્દ્ર 1927માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્થપાયું હતું. 1994માં લીમડી,[...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
november 2017
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરવે નમ:
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
July 2017
ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]
🪔 અધ્યાત્મ
શ્રીજગન્નાથ રથયાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
june 2017
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક[...]
🪔 પ્રાસંગિક
સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
february 2016
મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
january 2016
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા.[...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
september 2015
અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ[...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
August 2015
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું.[...]