🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
january 2013
ગતાંકથી આગળ... શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
December 2012
(શ્રીશારદા મઠના વરિષ્ઠ સંન્યાસિનીનો આ લેખ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટ્યિૂટ ઓફ કલ્ચર કોલકાતાના ‘બુલેટીન’ ના માર્ચમાં પ્રસિદ્ધ થયો હતો. એનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ
✍🏻 પ્ર્રવ્રાજિકા આત્મપ્રાણા
January 2011
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે[...]
🪔
મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
February 2009
આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે.[...]
🪔
મારું ભારત મારા લોકો - ભગિની નિવેદિતા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
January 2009
(પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
January 1992
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
December 1991
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]