🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
february 2015
(ગતાંકથી આગળ...) સંન્યાસિનીઓનું નિવાસસ્થાન ડિસેમ્બર, ૧૯૬૨ સુધીમાં તૈયાર થઈ ગયું. પશ્ચિમ દિશામાં મોટા વરંડા સહિત ગંગાભિમુખી એક ઓરડો તેમના માટે બનાવવામાં આવ્યો, પરંતુ તેઓ અગાશી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
january 2015
(નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો કરવાના આશયથી રામકૃષ્ણ સારદા મિશન[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
november 2014
(સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
september 2014
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
august 2014
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
july 2014
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
june 2014
(ગતાંકથી આગળ...) રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
may 2014
(ગતાંકથી આગળ...) બીજે દિવસે સવારે માનું કામ પૂરું કરીને મેં તેમની સેવિકા-નવાસન ગામની મહિલાને કહ્યું, ‘કપડાં મેલાં થઈ ગયાં છે તે ધોવા હું છાત્રાલય જઈશ,[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
april 2014
(ગતાંકથી આગળ...) રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
march 2014
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૧૯ માં શ્રી શ્રીમા રાધુ સાથે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલ સ્કૂલના છાત્રાલયમાં રહ્યાં. રાધુ ગર્ભવતી હતી, તેનાથી ઘોંઘાટ સહન ન થતો. તેથી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
february 2014
ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા કરે છે. સ્ત્રી રોગીઓની સેવા[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
october 2013
ગતાંકથી આગળ... એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રબોધદી તેમજ પ્રફુલ્લમુખીદેવી[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
september 2013
ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
august 2013
ગતાંકથી આગળ... વૃંદાવનમાં અમે ગોવિંદ મહેલમાં ગોપીદાસીના ઘરે રહ્યાં. ગોપીદાસી અત્યંત સરળ સ્ત્રી હતાં. હું તેમને ગોપીદીદી કહેતી. અમને એક મોટો અને બે નાના ઓરડા[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
july 2013
ગતાંકથી આગળ... એ વખતે મારી તબિયત અત્યંત ખરાબ હતી. રોજ મને ધ્રુજારી સાથે તીવ્ર તાવ આવતો હતો. વળતાં તારકેશ્વર સ્ટેશને પ્રતિક્ષાલયમાં હું અત્યંત બેચેન થઈ[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
june 2013
ગતાંકથી આગળ... ક્યારેક ક્યારેક સિસ્ટર અમને શ્રી શ્રીમા પાસે લઈ જતાં. ત્યારે અમારામાં કંઈ જ સમજ વિકસી નહોતી. પરંતુ તોય અમને સિસ્ટર સાથે શ્રી શ્રીમાને[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
may 2013
શ્રીસારદા મઠ ના પ્રથમ અધ્યક્ષા પરમ પૂજનીય ભારતીપ્રાણા માતાજી ને પોતાના વિશે બોલવું પસંદ નહોતું. વધુ આગ્રહ કરવાથી એક - બે પ્રસંગ વર્ણવતાં. ઈ.સ.૧૯૬૦ થી[...]
🪔
શ્રીશ્રી માતૃચરણે
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
January 1994
(પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં[...]