Rajul Dave
🪔 દીપોત્સવી
ગાંધીજી અને પત્રકારત્વ
✍🏻 રાજુલ દવે
october 2019
ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ [...]