🪔 ચરિત્ર કથા
સૂરદાસ
✍🏻 રમણલાલ જોષી
May 1997
હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ[...]
🪔 શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે
શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા
✍🏻 રમણલાલ જોશી
August 1995
અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા દેશ પૂરતું મર્યાદિત ન રહેતાં,[...]
🪔
સાહિત્યજગતનું આશ્ચર્ય
✍🏻 રમણલાલ જોષી
December 1994
પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની[...]
🪔
ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા
✍🏻 ડૉ. રમણલાલ જોશી
June 1994
ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા[...]
🪔 પુસ્તક સમીક્ષા
ભારતની આધ્યાત્મિક સાધનાના ધ્રુવતારક-શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 ડૉ. રમણલાલ જોશી
May 1993
(શ્રીરામકૃષ્ણ પરમહંસ - લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર)[...]