🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1996
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1996
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 1996
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]
🪔
યુવા-વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1996
(ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો [...]
🪔
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1992
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં [...]
🪔
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June
૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા પ્રમાણે ખરો સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ [...]
🪔
આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2003
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 2003
श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तम: । ब्रह्मण्युपरत: शान्तो निरिन्धन इवानल: । अहेतुकदयासिन्धु: बन्धुरानमतां सताम् ॥ (३३) આ શ્લોકનો પ્રત્યેક શબ્દ અર્થ અને મહત્તાથી પરિપૂર્ણ છે. श्रोत्रियो - [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2003
ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ. આપણે સહજ બાબતોને મહત્ત્વ આપી [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૦
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2003
એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2002
શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2002
બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને [...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૩)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1992
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.) (ગતાંકથી આગળ) ૪ સમન્વય : [...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૨)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 1992
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો. (દીપોત્સવી અંક્થી આગળ) ૩. જીવન [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1992
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૭
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 2002
ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી; છતાં પણ જેને [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2002
પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2002
શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું ૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2002
શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2002
બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ આપ્યો તથા, જ્ઞાતિનાં અને વર્ગોનાં [...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2002
અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું [...]
🪔 ગીતા
ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2002
તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ, [...]
🪔 ગીતા
ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 2002
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત [...]
🪔
ક્રાંતિકારક સંદેશ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2002
(૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન) શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા પ્રસંગ આપણે ઉજવીએ છીએ ત્યારે, [...]
🪔
ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2001
જગદંબા વિશે શંકરાચાર્ય આઠમી ઈસ્વી સદીમાંના, ભારતના સૌથી મહાન દાર્શનિક શંકરાચાર્યે પોતાનાં કેટલાંક સ્તોત્રોમાં જગદંબાનો આ મહિમા ગાયો છે. અદ્વૈતના એ મહાન આચાર્ય હતા. ભારતીય [...]
🪔 દિપોત્સવી
ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2001
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળઅંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ‘The Indian Vision of God as Mother’નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે [...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2001
‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે, જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર [...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2001
(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન [...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2001
તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ [...]
🪔 વેદાંત
વેદાંતના વિચાર બોમ્બ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2001
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ [...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2001
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી [...]
🪔 વેદાંત
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2001
(જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી [...]
🪔 વેદાંત
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2001
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં [...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2001
વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય [...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2000
(ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં [...]
🪔 દિપોત્સવી
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 2000
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના [...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2000
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે: [...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2000
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ [...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2000
(ગતાંકથી આગળ) સર જેય્મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે [...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2000
સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે. [...]
🪔 વેદાંત
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ [...]
🪔 તત્ત્વજ્ઞાન
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ [...]
🪔
ભારતનું સમન્વયદર્શન
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 1991
કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અપાયેલા પ્રથમ કાકાસાહેબ કાલેલકર [...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for [...]
🪔
ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1994
(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ [...]
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1996
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]
🪔 દીપોત્સવી
ગીતામાં માનસિક ટૉનિક
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2021
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો [...]
🪔 શાસ્ત્ર
ઈશ્વરનું અનાદિપણું
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October 2021
અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ [...]
🪔 શાસ્ત્ર
ગીતામાં રાજર્ષિની વિભાવના
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2021
આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની [...]