• 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સંયમી અને જ્ઞાની મુનિઓ આ સંસારમાં રહીને પણ જરાય ચલાયમાન થતા નથી, તેઓ કેવી રીતે સ્થિર રહે છે એ વાત આપણે જોઈ ગયા, હવે આગળ...)[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં ઇન્દ્રિયસંયમ, ભજનાનંદ અને બ્રહ્માનંદની વાત કરી હતી, હવે આગળ... વેદાંત સાહિત્યમાં કેવળ નકારાત્મક અભિગમ આદર પામતો નથી કે રજૂ થતો નથી. તમને આનંદ[...]

  • 🪔 પ્રાસંગિક

    મા શારદા અને ભારતીય લોકતંત્ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ... આ બે શ્લોક પછી મેં અગાઉ ઉલ્લેખ કરેલ ૬૪મો શ્લોક આવે છે. એ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે છે : तानि सर्वाणि संयम्य युक्त आसीत[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું. यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः। इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું અધ્યયન કરીએ. આ પછીના શ્લોકમાં માનવચિત્તનો ઊંડો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ... આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત આપણે ગયા અંકમાં જોઈ. હવે ગીતાના બીજા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે કે આખરી મૂલ્ય માનવી પોતે જ છે,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને તમે જોશો કે એ સવાલ આપણી સૌની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની પાર જશે ત્યારે સાંભળેલી અને અત્યાર સુધી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (નવેમ્બરથી આગળ...) સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા આ પ્રકારના જીવનની વાત માંડે છે. આપણે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા ભારતમાં આવી વેદાંત ચર્ચા આપણે[...]

  • 🪔 દીપોત્સવી

    અર્વાચીન શિક્ષકની ભૂમિકા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને કામે લગાડવાની છે. શિક્ષકે વિદ્યાર્થીને માત્ર શિખવવાનું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને જણાય છે. એ શીખવનાર કોઈ નથી. લોકો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ લઈ શકીએ છીએ. આપણે ઓજારો પાસેથી કામ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ ખૂબ નાસીપાસ અને અકર્મણ્ય થઈ ગયો. જીત્યો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબરથી આગળ...) પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે - એ માટે તમારે સત્યમાં ઊંડે ઊતરવું પડે. આના ઉપલક્ષમાં તમે આ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદઃ તેમનું જીવન અને કાર્ય

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ, વિશ્વભરમાં સુપ્રસિદ્ધ મહાન વિદ્વાન અને વ્યાખ્યાતા, સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘સ્વામી રંગનાથાનંદ રિડર’ નામના શ્રીરાજીવ મલ્હોત્રાએ સંપાદિત કરેલ પુસ્તકમાંથી ‘સ્વામી વિવેકાનંદ :[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ‘ધ સાયન્સ ઓફ લાઈફ’ પુસ્તકના અંત ભાગમાં, અર્વાચીન જીવશાસ્ત્રના દાર્શનિક અસરોની ચર્ચા કરતો વિભાગ છે. અહંની અસત્યતાની ચર્ચા કરતી વખતે મેં એ વિભાગમાંથી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના અહંથી - આ નાનકડો અહં જિતાઈને તેને[...]

  • 🪔

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... તમને પોતાનો પાછલો જનમ યાદ નથી માટે પુનર્જન્મનો સિદ્ધાંત અસત્ય છે - એ ટીકા બરાબર નથી કારણ કે સ્મૃતિ અસ્તિત્વનો માપદંડ નથી. જો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સંદર્ભમાં એક ઘણો ગહન શ્લોક છે : यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके। तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः।।46।। ‘બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે,[...]

  • 🪔

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે : त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।। ‘વેદો ત્રણ ગુણોની વાત કરે છે. એ[...]

  • 🪔

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) મન હજાર બાબતોમાં વહેંચાઈ ન જાય તેવી શક્તિ આપણે વિકસાવવી જોઈએ, નહીં તો દરેક બાબતને ચપટી જેટલી ચિત્તશક્તિ મળશે. કિરણો વેરવિખેર થાય છે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના યુગમાં આપણે એમ કરી શકીએ અને કરીશું.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને સંતોષ હતો. પણ રાજકીય સ્વાતંત્ર્યે પોતાનાં અગત્યના[...]

  • 🪔 શાસ્ત્ર

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી રંગનાથાનંદજીના પ્રશ્નોત્તરીના કાર્યક્રમના ‘જિજ્ઞાસા ઔર બોધ’નામે પ્રસિદ્ધ થયેલા હિંદી પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ૧૯૮૨માં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।। ‘મનોરથ કરવાથી કે દીવાસ્વપ્નો જોવાથી નહીં પણ, ઉદ્યમથી જ તમે જગતમાં સિદ્ધિ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    यद्दच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम। सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम्।।32। ‘સ્વર્ગનાં દ્વાર ખોલતું આવું યુદ્ધ વણમાગ્યું આવે ત્યારે ક્ષત્રિય વીર સુખી થાય છે.’ આ યુદ્ધ यद्दच्छया च[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ મુક્ત છે. એની અંદર કશુંક અદ્‌ભુત છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ।।28।। ‘બધા જીવો અવ્યક્તમાંથી આવે છે,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।। આપણાં વસ્ત્રોનું રોજ આપણે તેમ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો)માં, મૃત્યુનો સામનો કરતા સોક્રેટિસનું વર્ણન[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ।।2।। ‘દેહધારી જેમ જૂનાં થઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्[...]