• 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - ઓગસ્ટ 2022

    ✍🏻 સંકલન

    ‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિઓનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 અધ્યાત્મ

    પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી

    ✍🏻 સંકલન

    (સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - જુલાઈ 2022

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः। दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।। अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः मूढाः परियन्ति यथा अन्धेन एव नीयमानाः[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - જૂૃન 2022

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय स्ते उभे नानार्थे पुरुषं सिनीतः। तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते॥ श्रेय:, કલ્યાણ-શુભ; अन्यत्‌, અલગ; उत, અને, प्रेय, વહાલા લાગતા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૧૨મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાઈ ગઈ.[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥ सर्वे वेदाः બધા વેદો (ખાસ કરીને ઉપનિષદો); यत्‌ જે; पदम[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જયંતી: 25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં વિશેષપૂજા, હોમ, પ્રસાદ વિતરણ, સંધ્યા[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    આત્મ-અનાત્મ-વિવેક

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી[...]

  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93 દર્દીઓની વિનામૂલ્યે ચક્ષુ ચિકિત્સા કરવામાં[...]

  • 🪔 પત્ર

    શ્રીમાના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    ✍🏻 સંકલન

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે

    ✍🏻 સંકલન

    મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ[...]

  • Amara Divya Janni

    🪔 મંગલાચરણ

    શ્રીશારદાદેવી વંદના

    ✍🏻 સંકલન

    कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો![...]

  • Amara Divya Janni

    🪔 મંગલાચરણ

    આપણો વારસો

    ✍🏻 સંકલન

    अपराध-शतं साधु सहेतैकोपकारत:। शतं चोपकृतीर्नीचो नाशयेदेकदृष्कृतात्‌ ॥१८॥ સજ્જન લોકો પોતાના પ્રત્યે કરાયેલા ઉપકારને કારણે પણ સેંકડો અપરાધોને સહન કરે છે, પરંતુ દુર્જન વ્યક્તિ સેંકડો ઉપકાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    થોડો વખત પહેલાં અવિરતપણે ધોધમાર વરસતા વરસાદે કેલેવાઈ અને કમાલેશ્વરી નદીઓના કિનારા તોડી નાખ્યા અને તેને કારણે પશ્ચિમબંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓમાં તેનાં પાણી[...]

  • 🪔 મંગલાચરણ

    જગદંબા સ્તુતિ, આપણો વારસો

    ✍🏻 સંકલન

    જગદંબા સ્તુતિ ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि। जय सर्वगते देवि[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. સંધ્યા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૪મી જુલાઈ, શનિવારના શુભદિને શ્રીમંદિરમાં ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષપૂજાનું આયોજન થયું હતું. સવારે ૫ઃ૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્રગાન, વેદપાઠ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાયો[...]

  • 🪔 મંગલાચરણ

    ભવાની વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    ભવાની વંદના न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता । न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं[...]

  • 🪔 મંગલાચરણ

    શ્રીગણેશ વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    શ્રીગણેશ વંદના प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्। उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड- माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।। અનાથના બંધુ, સિંદૂરના સમૂહથી પરિપૂર્ણ ગંડયુગલવાળા, ઉદ્દામ વિઘ્નોના નાશ માટે પ્રચંડ દંડસ્વરૂપ, ઇન્દ્ર વગેરે દેવોના નાયકોના સમૂહથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    આંતરરાષ્ટ્રીય પરિસંવાદ: કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી? કોરોનાની મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે સૌ કોઈ તેનાથી વ્યગ્રતા,[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    ✍🏻 સંકલન

    न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ,[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદનો પત્ર

    ✍🏻 સંકલન

    પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર[...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે.[...]

  • 🪔 મંગલાચરણ

    સદ્‌ગુરુ વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    શ્રીકૃષ્ણ વંદના वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् । देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ।। કંસ અને ચાણૂરનો વધ કરનાર, દેવકીનો આનંદ વધારનાર, વસુદેવના પુત્ર જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ - મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી બ્રહ્મલીન થયા ભારે દુઃખ સાથે જણાવવામાં આવે છે કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ, પૂજ્યપાદ સ્વામી શિવમયાનંદજી સેવાપ્રતિષ્ઠાન, કોલકાતા[...]

  • 🪔 મંગલાચરણ

    સદ્‌ગુરુ વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    स्थावरं जङ्गमं व्याप्तं येन कृत्स्नं चराचरम्। तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।। સ્થાવર-જંગમમાં વ્યાપી રહેલ પરમતત્ત્વનું સ્થાન જેમણે બતાવ્યું છે તે સદ્‌ગુરુને નમન હો ![...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કોવિડ -૧૯ રાહત કાર્ય (૨૦૨૧ - ૨૦૨૨) (૦૮.૦૫.૨૦૨૧ થી ૧૪.૦૫.૨૦૨૧) કોરોના વાયરસના ચાલી રહેલા રાહત કાર્યના ભાગરૂપે, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩ :૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે[...]

  • 🪔 સંકલન

    સ્વામી તપસ્યાનંદજી અને નિષ્કામ-કર્મ

    ✍🏻 સંકલન

    સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમના નામ પ્રમાણે જ તેઓ સ્વભાવથી તપસ્વી હતા. તેમનું જીવન એક આદર્શ સંન્યાસીનું જીવન[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૧૧ માર્ચ, ૨૦૨૧ ને ગુરુવારના રોજ કોરોના કાળના બધા જ નિયમોના પાલનસહ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પવિત્રપર્વ નિમિત્તે રાતના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદનો ૧૫૯મો તિથિપૂજા મહોત્સવ : સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ને ગુરુવારે સવારે પ વાગ્યે મંગલ આરતી, વેદપાઠ, ભજન અને ધ્યાન; ૬-૦૦[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ[...]

  • 🪔 અધ્યાત્મ

    સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ

    ✍🏻 સંકલન

    (સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    કલ્પતરુ દિવસ અને શ્રીમા શારદાદેવીનો ૧૬૮મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ ૧ જાન્યુઆરી, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં કલ્પતરુ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ૫ જાન્યુઆરી, મંગળવારના સવારે ૫ :૦૦ વાગ્યાથી[...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી[...]