• 🪔 દીપોત્સવી

    પ્રાસ્તાવિક

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજીની મહત્તા

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ૨૦જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ કોલકાતાના દેશપ્રિય પાર્કમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ સમારોહની એક સાર્વજનિક સભામાં સભાનું ઉદ્‌ઘાટન કરીને ભારતના તત્કાલીન સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલા વક્તવ્યના[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ.[...]

  • 🪔

    યુવા વર્ગને મારો સવાલ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    (કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા[...]

  • 🪔

    શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા

    ✍🏻 ડૉ. એસ. રાધાકૃષ્ણન્

    (રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ)[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ધાર્મિક સહિષ્ણુતા

    ✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

    આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને શ્રીરામકૃષ્ણની સિદ્ધિઓ ઉપર ભાર દેવાની જરૂર પણ[...]