🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2013
રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના પગ તળે કાળું તેલ વહે છે તેમ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2013
આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની - ભારતીયો ગરીબ છે, અસહાય છે,[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2013
ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે,[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2013
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ સદ્ધર બનાવીને લોકસેવાની કેવી કેવી[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2013
ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2013
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2013
નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2013
ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ[...]
🪔 સંપાદકીય
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2012
‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જેવી ભવ્ય[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2012
આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2012
આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2012
આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2012
ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2012
સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2012
૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2012
૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો[...]
🪔 સંપાદકીય
શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2012
ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2012
યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ,[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2012
ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2012
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2011
આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2011
શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને[...]
🪔 સંપાદકીય
વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2011
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2011
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા[...]
🪔 સંપાદકીય
સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2011
સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે. બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો[...]
🪔 સંપાદકીય
કેળવણીના ચાર આધારસ્તંભો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2011
યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ[...]
🪔 સંપાદકીય
નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2011
સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને[...]
🪔 સંપાદકીય
આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2011
આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની[...]
🪔 સંપાદકીય
જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2011
જ્ઞાન એટલે શું? સામાન્ય રીતે જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ તો આપણામાંના સૌ મોટે ભાગે[...]
🪔 સંપાદકીય
આધુનિક જગત માટે કેળવણીની કળા-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2011
ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો શિક્ષક અને વિદ્યાર્થીઓને સતત પરિચર્ચામાં[...]
🪔 સંપાદકીય
આધુનિક જગત માટે કેળવણીની કળા-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2011
ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો[...]
🪔 સંપાદકીય
આધુનિક જગત માટે કેળવણીની કળા-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2011
નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે.[...]
🪔 સંપાદકીય
ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2010
ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને[...]
🪔 સંપાદકીય
ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2010
ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2010
આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો કર્યા છે. આવા પ્રયાસોની ઘણી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2010
ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2010
આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2010
દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી[...]
🪔 સંપાદકીય
શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2010
ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે કરી. સામાન્ય રીતે અધ્યયન શબ્દ[...]
🪔 સંપાદકીય
શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2010
ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે[...]
🪔 સંપાદકીય
આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2010
ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક[...]
🪔 સંપાદકીય
આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2010
આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2010
૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક[...]
🪔 સંપાદકીય
કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2010
૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથા સાહિત્ય - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2009
ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું. જૈન કથાસાહિત્ય જૈન[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથાસાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2009
દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ[...]