🪔 વિવેકપ્રસંગ
લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
January 2022
ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે એ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
august 2020
ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં[...]
🪔
વિનોદપ્રિય વિવેકાનંદ (૨)
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
May 1991
(ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર![...]
🪔
વિનોદપ્રિય વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
April 1991
(કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]
🪔
ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨)
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
March 1991
ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું[...]
🪔
ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
February 1991
શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
September 1990
કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
August 1990
[કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્'ના વડા, પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]
🪔 પ્રાસંગિક
રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
january 1990
[કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન, વિશેષત: સ્વામી વિવેકાનંદ[...]