🪔 દીપોત્સવી
હાય હાય કરવાથી શું વળે?
✍🏻 સ્વામી શિવાનંદ
November 2021
સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી.[...]
🪔 પત્રો
સ્વામી શિવાનંદ પત્રાવલી
✍🏻 સ્વામી શિવાનંદ
january 2021
શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા અલ્મોડા, ૨૫ જુલાઈ, ૧૮૮૯ પ્રિય બલરામબાબુ, આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ[...]
🪔 અધ્યાત્મ
સંસારીઓને ઉપદેશ
✍🏻 સ્વામી શિવાનંદ
june 2020
(બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી શિવાનંદ
january 2017
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ[...]
🪔 પ્રાસંગિક
આદ્યશક્તિ જગદંબા
✍🏻 સ્વામી શિવાનંદ
december 2016
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં[...]
🪔 પ્રાસંગિક
ધ્યાન કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી શિવાનંદ
february 2016
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું[...]
🪔
શ્રીઠાકુરના શબ્દોનો અદ્ભુત બોધ પ્રભાવ
✍🏻 સ્વામી શિવાનંદ
November 2003
શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન[...]
🪔 પ્રાસંગિક
સાધનાનો પથ
✍🏻 સ્વામી શિવાનંદ
January 2002
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવ અને સેવાધર્મ
✍🏻 સ્વામી શિવાનંદ
October-November 1998
સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં. ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું કલકત્તાના કોઈ એક ભક્તના ઘરે[...]
🪔
તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે
✍🏻 સ્વામી શિવાનંદ
January 1997
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમના આધ્યાત્મિક વાર્તાલાપો[...]
🪔 યુવ-વિભાગ
યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો
✍🏻 સ્વામી શિવાનંદ
April-May 1996
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો[...]
🪔
શ્રી પ્રભુને પોકારો
✍🏻 સ્વામી શિવાનંદ
December 1991
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી[...]
🪔
સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી શિવાનંદ
October 1990
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા[...]
🪔
ભગવાનને ભૂલશો નહિ
✍🏻 સ્વામી શિવાનંદ
June 1990
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત[...]