🪔 દીપોત્સવી
‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’
✍🏻 સ્વામી સ્મરણાનંદ
October 2022
(સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Misssion’માં છપાયો હતો. એનો શ્રી[...]
🪔
Message
✍🏻 Swami Smaranananda
Swami Vivekananda and Gujarat (2019)
I am happy to learn that Shri Ramakrishna Ashrama, Rajkot, Gujarat, has been celebrating the 125th Anniversary of Swami Vivekananda's visit to Gujarat by organizing[...]
🪔 પ્રશ્નોત્તરી
વેદાન્ત પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી સ્મરણાનંદ
september 2018
પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી[...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
november 2017
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે[...]
🪔
વૈશ્વિક મિશન અને તેનું ભાવિ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
may 2014
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી અને હાલના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજની સ્વામી સત્યમયાનંદજીએ લીધેલી રૂબરૂ મુલાકાતનો ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૦૧ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]
🪔
વૈશ્વિક મિશન અને તેનું ભાવિ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
april 2014
પ્રશ્ન : સૌથી આગળ પડતી સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને ભવિષ્યમાં કેવો ભાગ ભજવવો પડશે અને કેવું પ્રદાન કરવું પડશે ? ઉત્તર : સંન્યાસીઓના[...]
🪔
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત
✍🏻 સ્વામી સ્મરણાનંદ
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી દુષ્યંત[...]
🪔 પ્રાસંગિક
પાક મબલખ છે, મજૂરો થોડા છે
✍🏻 સ્વામી સ્મરણાનંદ
March 1999
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા[...]
🪔
રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
January 1991
સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે.[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા
✍🏻 સ્વામી સ્મરણાનંદ
february 1990
[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.][...]